SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૩૫ ૧૪૭ તેમ અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે વૃક્ષ હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુધમી હોય. અંતરના આનંદના અનુભવમાંથી બહાર નીકળવું એને ગોઠે નહિં. સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી, અને એ રીતે સદાય, જરી એમાં જોર આપ્યું છે. છે? જે જ્ઞાન પર્યાય પ્રગટી છે, એ હવે ફરીને ચલાયમાન થતી નથી એમ કહે છે. આડત્રીસમી ગાથા અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે સ્વભાવભૂત છે તે ચેતનાગુણ. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૨૬ ગાથા ૪૯, શ્લોક - ૩૫ - ૩૬ તથા ગાથા ૫૦ થી ૫૫ તા. ૨૮/૧૦/૭૮ શુક્રવાર કારતક સુદ-૩ શ્રી સમયસાર: “આવો ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ જીવ છે” ૫૨થી ભિન્ન કહ્યો ને ? સર્વસ્વ રાગાદિ ભાવથી સર્વસ્વ પૂર્ણ અભાવ છે. એનાથી પૂર્ણ અભાવ છે. એવો ચૈતન્યરૂપ- ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ ૫૨મપદાર્થસ્વરૂપ જીવ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ એવો જીવ છે, “જેનો પ્રકાશ નિર્મળ છે” જાણકસ્વભાવ જેનો નિર્મળ છે. ત્રિકાળ તો નિર્મળ છે પણ પર્યાયમાં પણ નિર્મળ છે. એવો આ ભગવાન આ લોકમાં, “એવો આ ભગવાન”, આ ભગવાન આ આત્મા હોં. “આ લોકમાં એક” એકરૂપ છે જેમાં પર્યાયનો ભેદ પણ જેમાં નથી, એવો એક “ટંકોત્કીર્ણ” એવો ને એવો “ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે’ રાગાદિથી. દયા, દાનના વિકલ્પ આદિથી પણ “ભિન્ન એવી જ્યોતિરૂપ બિરાજમાન છે” એની દૃષ્ટિ કરો તો સન્મુખ સમ્યગ્દર્શન થાય અને આનંદનું વેદન આવે. આહાહા ! એવો આ આત્મા છે. , શ્લોક - ૩૫ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રે૨ણા કરે છેઃ( માલિની) सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ।।३५।। શ્લોકાર્થ:- [વિત્-શક્ત્તિ-રિ ં] ચિત્શક્તિથી રહિત [સલમ્ અપિ] અન્ય સકળ ભાવોને [અહાય ] મૂળથી [વિદાય ] છોડીને[૪] અને[વતરમ્]પ્રગટપણે [સ્તું ચિત્-શત્તિમાત્રમ્] પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [લવાū] અવગાહન કરીને, [ આત્મા] ભવ્ય આત્મા[વિશ્વસ્ય ૩પરિ]સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉ૫૨ [ વારું ઘરન્ત ] સુંદર રીતે પ્રવર્તતા એવા [ રૂમમ્] આ [ પરમ્ ] એક કેવળ [ અનન્તમ્ ] અવિનાશી [ આત્માનન્] આત્માનો [ આત્મનિ] આત્મામાં જ [સાક્ષાત્ નયતુ]
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy