SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિશ્વાસ જો કરતે હૈ આત્મામા, જ્ઞાન કરતે હે ને ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, તો ઉસકા અર્થ વો પ્રાપ્ત હો ઓ ઉપર લક્ષ તેરા નહિ, સૂનનેવાલેકા લક્ષ એ પ્રાસ હો કોણ? આત્મા? કિસકો? કે દર્શન જ્ઞાન ચારિત્રકો, તો ઉસકા લક્ષ દ્રવ્ય ઉપર જાતા હૈ. સમજમેં આયા? ક્યા કિયા? આ તો અધ્યાત્મવાણી હૈ બાપા. આહાહાહા! ભાગ્ય હોય ને તો કાને પડે ઐસી વાત છે. ઓહોહો ! ઐસા કહા પ્રભુ, આત્મા ઈસકો હમ કહેતે હૈ, કે જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રકો પ્રાપ્ત હો, ઐસા કહા નહિ કે આત્મા પરના કર્તા હો વો આત્મા, રાગરૂપે પરિણામે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિ એ આત્મા ઐસા કહા નહીં. આહાહાહા ! ઔર તીન બોલરૂપે પરિણમે, હૈ તો પર્યાય ભેદ, પણ એ અભેદ ચીજ હું આત્મા તીનપણે પરિણમે એ આત્મા, તો શ્રોતાકા લક્ષ તીનપણે પરિણમનેવાલા દ્રવ્ય હૈ, આત્મા હૈ, એ ઉપર દૃષ્ટિ જાતી હૈ, ભેદ ઉપર ભેદસે કહા, તો કહેનેવાલે (કો) ભી ભેદકા અનુસરણ નહીં. ઔર સુનનેવાલેકો ભી ભેદકા અનુસરણ નહીં. મોટાણી? ઊંચી વાત હૈ આ. આહાહા ! શીવલાલભાઈ? આમ કહેતે હૈં. આત્મા અર્થાત્ એ દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયરૂપ ભાવરૂપ પરિણમે, પ્રાત હો એ આત્મા, તો આચાર્યે કહા તો આત્મા, ભેદ પાડકે બતાયા તો આત્મા, ભેદસે તો બતાયા, ભેદકો બતાના નહિ, ભેદસે અભેદકો બતાના હૈ. આહાહાહા! સમજમેં આયા? બહોત (ગંભીર) આવી વાત તો ક્યાં? આહાહા ! ક્યા કહેતે હૈ? કહેતે હૈ કે પ્રભુ, આત્મા ઈસકો હમ કહેતે હૈ, કે જે દર્શન જ્ઞાન ચારિત્ર (પણે ), રાગપણે પરિણમે એ આત્મા એ તો બાત નિકાલ દિયા, વ્યવહારપણે પરિણમે એ આત્મા એ તો બાત હૈ હી નહિ, ફક્ત દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હો એ આત્મા. એ દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા. એ દર્શન જ્ઞાન ચારિત્રકો બતાના નહિ દર્શન જ્ઞાન ચારિત્રપણે પ્રાપ્ત હો એ આત્મા, બતાના (હૈ) આત્મા. આહાહાહાહા! સમજાય એટલું સમજવું બાપુ આ તો અલૌકિક વાતું હૈ, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એની વાણી અને એ ક્યાંય જગતમેં હૈ નહિ. આહાહા! પણ સમજનેવાલા ભી બહોત, પ્રાણી કમ. અહિંયા કહતે હૈ, આહાહા! કે દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રાપ્ત થાય તે દર્શન જ્ઞાન ચારિત્ર એમ નહીં કહા. દર્શન જ્ઞાન ને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એટલે ત્યાં દૃષ્ટિ આત્મા ઉપર લગાના હૈ, ભેદ ઉપર નહીં. ભેદકો સમજાયા પણ કહેગા અભી, ભેદકો હમ સમજાયા પણ હમારે ભી ભેદકા અનુકરણ અનુસરણ કરના નહિ, ઔર તેરે ભી હમ ભેદસે સમજાયા, પણ તેરે સમજાયા મેં અભેદ ચીજ હૈ વો અંદર ઓ આત્મા ભગવાન બિરાજતે હૈ ઉસકો તો તેરે ભેદ ઉપર અનુસરણ કરના નહિ પણ વો ભેદરૂપે પરિણમતે એ કોણ? કે આત્મા. આહાહાહા ! એ શ્રોતાકો ને વકતાકો દોહિકો ભેદસે કહેતે હૈ ઔર વો ભેદસે વો સૂનતે હૈ પણ સૂનનેમેં ભેદસે પરિણમતે હૈ એ આત્મા, બતાના હૈ આત્મા, ભેદસે પરિણમે એ બતાના નહિ. આહાહાહાહા ! એટલા શબ્દમાં કેટલા ભાવ ભર્યા હૈ, દિગંબર સંતોની વાણી, આહાહા ! જગત એની પાસે ભરે પાણી એની પાસે કાંઈ. નરેશજી! આહાહા ! પ્રભુ આ તો શાંતિકી બાત હૈ નાથ, આ કોઈ પક્ષની બાત હૈ નહિ, જૈન દર્શન કોઈ પક્ષ નહિ એ તો વસ્તુકા સ્વરૂપ હૈ. આહાહા ! એ સ્વરૂપ હૈ. એ આત્મા. આહાહા ! ક્યુંકિ વસ્તુ આત્મા એ જિનસ્વરૂપ હૈ “ઘટ ઘટ અંતર જિન બસે ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” અપના અભિપ્રાયમેં પાગલ હો ગયા હૈ તો વસ્તુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy