SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૮ ૩૦૭ એ દોકા અર્થમેં ચલાનેવાલા સારથી, જિસકો વ્યવહારમેં પડા હી નહીં ને અંદરમેં પડ્યા હૈ, ઉસકો યહાં લેના નહીં, કેવળીકો યહાં લેના નહીં. આહાહા ! સમજમેં આયા? વો આત્મા સમજે નહીં તો પીછે દૂસરા પણ આયા, વો ભી અપના આત્માકા ભાન હૈ ઔર વિકલ્પ આયા હૈ આ સમજે નહીં તો સમજાવું. આહાહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમેં આયા હૈ ને પહલે કે મુનિકો અશુભ રાગ તો હૈ હી નહીં, પણ ધર્મકા લોભી દેખકર કોઈ શુભ રાગ ધર્મકા આતા હૈ. આહાહા ! ધર્મકા લોભી, ધર્મકો સમજનેવાલા ઐસા દેખકર શુભભાવ આતા હૈ, તો શુભભાવસે સમજાતે હૈ. આહાહા ! છે ને ભાઈ ? મોક્ષમાર્ગ પ્રકાશક, આહાહા ! એ તો ટોડરમલ, બનારસીદાસ, રાજમલ્લ, ભાગચંદજી, ઓહોહોહો! સંતોકી બાત તો કયા કહના પણ એના પંડિતો પણ, આહાહા ! જૈન ધર્મ કયા ચીજ હૈ યે ટકાવી રાખી હૈ. પંડિતોએ ગૃહસ્થાશ્રમમેં રહેલ, તો એ ચીજમેં કયા ફેર હૈ? સમ્યગ્દર્શનમેં સિદ્ધકા ઔર તિર્યચકા સમ્યગ્દર્શનમેં ફેર હૈ? આહાહાહાહા ! યહાં કહેતે હૈ, સારથીકી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દકો કહેનેવાલા સ્વયં હી વ્યવહારમાર્ગમેં રહેતા હુઆ દેખો, સમજાનેકા વિકલ્પ આયા એમ કહેતે હૈ, આત્મા કહા ને વિકલ્પ છૂટ ગયા અને નિર્વિકલ્પમેં આ ગયા તો ઉસકી બાત જુદી હૈ, તો દૂસરા આત્માએ મુનિ સંત કોઈ મિલે ઉસકો, યહુ વ્યવહારમાર્ગ (મેં) રહેતા હુઆ આત્મા શબ્દકા યહુ અર્થ બતલાયા કયા? આહાહાહા ! પુણ્ય પાપકા ભાવકો પ્રાપ્ત હો ય આત્મા ઐસા નહીં કહા, હૈ? પરકા કુછ કર શકે ભલા જગતકો તાર દે આત્મા, વ્યવહાર ભી ઐસા લિયા હૈ ઐસા પરકો તાર દે ઐસા, યે ભી નહી લિયા અહીં તો. આહાહા ! સમજમેં આયા? યે આત્મા કયા? કે “દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો વો આત્મા” આહાહા! દેખો, ભેદ પાડકર ઈતના બતાયા. મુનિરાજ વિકલ્પમેં આયા અને વો આત્મા કહતે હૈ ને, ન સમજ્યા તો આ વ્યવહારમેં ઐસા લિયા, પ્રભુ! કે આત્મા ઉસકો હમ કહતે હે કે દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો, પરકા કાર્યકો પ્રાપ્ત કરે ને ઉસકી સ્થિતિમું પરકા કાર્ય બરાબર હો, યે આત્મા ઐસા નહીં કહા. તેમ દયા દાન વ્રત ભક્તિકા પરિણામો પ્રાપ્ત હો, કે જે ભાવે તીર્થકર ગોત્ર બાંધે એ ભાવકો પ્રાપ્ત હો યે આત્મા, ઐસા નહીં કહા. આહાહા ! ગજબ બાત હૈ ભાઈ દિગંબર સંતોની એટલી ગંભીરતા !! આહાહા ! ગજબ વાત છે બાપુ! બીજાને દુઃખ લાગે બસ આ એક જ સત્ય છે બીજે ક્યાંય નથી ? બાપુ! સત્ય તો આ એક જ હૈ. આહાહા! સર્વજ્ઞ પરમાત્મા, આહાહા ! એ રથના ચલાવવાવાળા સંતો, આહાહા ! એનો માર્ગ નિશ્ચય અને વ્યવહાર, આહાહાહા ! એ સંતો દિગંબર પોતે પોકાર કરતે હૈ, અપની સ્થિતિકા હી પોકાર કરતે હૈ, હમ નિશ્ચય ને વ્યવહાર દોમેં હૈ. અભી તો સમજાનેમેં આયા તો નિશ્ચય ને વ્યવહાર. હમ કેવળી નહીં હૈ, હમ નિર્વિકલ્પમેં નહીં પડા હૈ ને વ્યવહારકો સમજાતે છે. આહાહા! દર્શન જ્ઞાન ચારિત્રકો જો સદા પ્રાપ્ત હો, ભાષા દેખો! આહાહાહા ! પ્રભુ આત્મા ઈસકો હુમ કહતે હૈ, વ્યવહારમેં હમ આયે હૈ ને નિશ્ચયમેં તો હૈ હી, તો વિકલ્પ દ્વારા ભી તુમકો ઐસે કહેતે હૈં ઓર તુમ સુનનેવાલા ભી વિકલ્પસે ઐસા સૂનતે હૈ, ઔર કયા સુના? કે જે અંદર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy