SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૭ ૨૬૧ આહાહા! મોહનલાલ પાટણી હૈ, બહુત પ્રેમી હૈ, આહાહા ! યહાં કહેતે હૈ, એકેક શબ્દોમાં ઘણી ગંભીરતા, ઘણી ગંભીરતા! અનંત ધર્મ સિદ્ધ કરના હૈ, આત્મા એક હૈ તો ધર્મ-ગુણ અનંત હૈ પણ અનંત ધર્મનો ધરનાર એક, એ એકકા જિસકો જ્ઞાન નહિ એમ કહેતે હૈ. આહાહા! હું? આહાહાહા ! અનંત ગુણવાળો જીવ ને એનું જેને જ્ઞાન છે એ નહિ, એ ભેદનું જ્ઞાન છે એ તો વ્યવહાર છે. એ અનંત ગુણનો ધરનાર એક વસ્તુ છે પ્રભુ એનું જેને નિષ્ણાત જ્ઞાન નથી, ઐસે નિકટવર્તી શિષ્ય, આહાહા ! તે પણ નજીક અપના આત્મા માટે સુનનેકો આયા હૈ, દૂસરી કોઈ ચીજ નહિ. આહાહા ! આહાહા ! અપના આત્માના હિત કયું(કૈસે) હો ઐસે(ઈસલિએ) સુનનેમેં આયા હૈ, નિષ્ણાત નહિ એક દ્રવ્ય કૈસા હૈ ઇસકા જ્ઞાન નહિ પણ ભાવ ઐસા ઉસકો હું કે તો મેરા કલ્યાણ કૈસે હો, ઐસા નિકટવર્તી-નજીકમેં આયા ઔર સંસાર જિસકા નિકટ હૈ અંત. આહાહા! ભવના અંતની સ્થિતિ જેને નજીક છે હવે. આહાહા ! ઐસે નિકટવર્તી શિષ્યકો, ધર્મીકો બતલાનેવાલા” ધર્મી, ધર્મી, દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાયક એકરૂપ ઇસકો બતલાનેવાલે “ધર્મીકો બતલાનેવાલે,” દ્રવ્યકો બતલાનેવાલા, જ્ઞાયકકો દિખાનેવાલે, અભેદ સ્વરૂપ વસ્તુ જો હૈ ઉસકો બતાનેવાલા “કિતને હી ધકે દ્વારા કોઈ કોઈ ધર્મ દ્વારા. બધાં ધર્મ તો એક સાથે(બતા સકતે) નહિ પણ મુખ્ય કેટલાક ધર્મો. વ્યવહાર માત્રસે હી ભેદ કથનસે માત્રસે ભેદના કથનમાત્રસે ઉસમેં ભેદ હૈ નહિ અંદર. આહાહા! આહાહાહા! વ્યવહારમાત્રસે હી, અહિં હી શબ્દ પડા હૈ, વ્યવહારમાત્રસે હીં, ભેદ પાડકે સમજાના હૈ કે વ્યવહાર માત્રસે હી. આહાહાહા ! સમજમેં આયા? ભેદ સમજાના હૈ? સમજાના હે અભેદ. પણ ભેદ કરકે સમજાના તો વ્યવહારમાત્રસે હી ભેદ કરકે સમજાના હૈ. આહાહા ! વ્યવહારમાત્રસે હી, ઐસા ઉપદેશ હૈ, ઐસા ઉપદેશ હૈ કથન હૈ ને અહિંયા તો. આહાહા! ભાવ તો ભાવ ભલે ઉપદેશ ઐસા હૈ વ્યવહારમાત્રસે હી ઐસા ઉપદેશ આયા એક વસ્તુકા નિષ્ણાત નહિ અને એક વસ્તુમેં અનંત ધર્મ હૈ ઉસકા જિસકો જ્ઞાન નહિ. આહાહા! ઘણું જ ગંભીર, ઐસા ઉપદેશ હૈ કે જ્ઞાનીકે, પાઠમાં હેં ને? પાઠમાં હૈ, જ્ઞાનીકો-ધર્મીકો સમ્યગ્દષ્ટિકા વિષયમેં, સમ્યગ્દષ્ટિકા ધ્યેયમેં ધર્મીકો, આહાહા ! “જ્ઞાનીકે દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ” એસા ભેદ કરકે બતાયા હૈ. સમજમેં આયા? આહાહા! હજી સમ્યગ્દર્શન પાયા નહિ ભલે. પણ સમ્યગ્દર્શન પાનેવાલાનો ભેદ કરકે દિખાયા કે જો ભગવાન આ આત્મા હૈ. આત્મા-આત્મા કરકે નહિ સમજ સકે, આ ધર્મી હૈ, દ્રવ્ય હૈ, ઐસે કહેકે ન સમજ સકે. તો એકરૂપકો તો સમજતે નહિ, એક દ્રવ્યના તો જ્ઞાન નહિ. આહાહાહાહા ! ઐસા સમ્યગ્દર્શન પાનેકે લાયક હૈ ને નિકટવર્તી શિષ્ય હૈ. આહાહાહા ! ભૈયાજી! ઐસા ઉપદેશ હૈ. આહાહા ! પરમ સત્ય હૈ, આહાહા ! પંડિતજીકા પરિચય હૈ ને? આહા ! આ વાત ક્યા પ્રભુ એકવાર ઉસકા જ્ઞાન તો કરે સચ્ચા. આહાહા ! ધર્મીકો બતલાનેવાલે વ્યવહારસે, વ્યવહાર સમજાના નહીં, વ્યવહારસે ધર્મી( અભેદ) દ્રવ્યકો સમજાના હૈ. (પણ) લક્ષ તો ત્યાં લે જાના હૈ પણ એકીલા દ્રવ્યક જ્ઞાન નહિ ઔર ચૈતન્ય સ્વરૂપ અખંડ અભેદ હૈ ઇસકા જ્ઞાન નહિ. તો ઉસકો, આહાહાહા ! “ઉપદેશ કરતે હુએ ધર્મીકો બતલાનેવાલા” પણ હોં. બતલાનેવાલા તો ધર્મી દ્રવ્ય, દ્રવ્યકો દેખાડનેવાલી ઉપદેશમેં. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy