SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સંવર અધિકાર ૧૧૭ છે કે શુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુદ્ધપણું એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, તેથી અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતા માત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુદ્ધપણું ઉપાધિ છે. ‘‘સત્ત: અધુના રૂટું મોધ્વમ'' (સન્ત:) સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો (પુના) વર્તમાન સમયમાં (રૂદ્ર મોધ્યમ) શુદ્ધજ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? ‘‘અધ્યાસિતા:'' શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? ‘‘દ્વિતીયત્રુતા:'' હેય વસ્તુને અવલંબતા નથી. ૨-૧ર૬. (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३-१२७।। ખંડાન્વય સહિત અર્થ- “ “તત ભયમ માત્મા માત્માનમ શુદ્ધ કમ્યુપૈતિ'' (ત) તે કારણથી (શયમ કાત્મ ) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (માત્માનમ) પોતાના સ્વરૂપને (શુદ્ધન) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (પુતિ) પામે છે. કેવો છે આત્મા? “ “૩યવાત્મારામમ'' (૩યત) પ્રગટ થયેલ છે (માત્મા) પોતાનું દ્રવ્ય, એવો છે (મામિન) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? ‘‘પ૨પરિતિરોધાત'' (પરંપરિતિ) અશુદ્ધપણાના (રોધાત) વિનાશથી. અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે-““ઃિ માત્મા છથમ િશુદ્ધમ માત્માનમ ૩પમાન: કાન્ત'' (ય)િ જો (માત્મા) ચેતનદ્રવ્ય (થ) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થયું, (શુદ્ધમ) દ્રવ્યકર્મભાવકર્મથી રહિત એવા (માત્માનમ) પોતાના સ્વરૂપને (૩૫ત્તમ માન: માસ્તે) આસ્વાદતું થયું પ્રવર્તે છે તો. શા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy