________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः।
अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः।। २५।। ‘નાદુ' કુંવત્તિ $? “મ' છે તે? તિર્મય:' નમ: નિનાદ વિ तत् ? 'मानित्वं' गर्वित्वं। किं कृत्वा ? 'अष्टावाश्रित्य '। तथा हि। ज्ञानमाश्रित्य ज्ञानमदो भवति। एवं पूजां कुलं जातिं चलं ऋद्धिमैश्वर्य तपो वपुः शरीरसौन्दर्यमाश्रित्य पूजादिमदो भवति। ननु शिल्पमदस्य नवमस्य प्रसक्तेरष्टाविति संख्यानुपपन्ना इत्यप्ययुक्तं तस्य ज्ञाने एवान्तर्भावात्।।२५।।
આઠ મદ
શ્લોક ૨૫ અન્વયાર્થ - [જ્ઞાન] જ્ઞાન, [પૂનાં] પૂજા-પ્રતિષ્ઠા, [9] કુળ, [નાનિં] જાતિ, [વનં] બળ-શક્તિ, [દ્ધિ] ઋદ્ધિ-સંપદા રાજ્યની વિભૂતિ, [તપ:] તપ અને [વધુ:] શરીર [gl] -એ આઠનો [કાશ્રિત્ય] આશ્રય કરીને [માનિત્વ ] અભિમાન કરવું તેને [તિર્મયા:] મદ રહિત આચાર્યોએ-જિનોએ [સ્મય] મદ [દુ:] કહ્યો છે.
ટીકા :- “કાદુ:' કહે છે. શું? “સ્મચં' મદ. તેઓ કોણ કહે છે) ? “ તસ્મય:' મદ રહિત જિનો કોને (મદ કહે છે ) ? “માનિત્વ' અભિમાન કરવું તેને શું કરીને? ‘ગણી મશ્રિત્ય’ આઠનો આશ્રય કરીને, જેમકે જ્ઞાનનો આશ્રય કરી અભિમાન કરવું તે જ્ઞાનમદ છે; (તેવી રીતે પ્રતિષ્ઠામદ, કુળમદ, જાતિમદ, બળદ, ઋદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ-એમ આઠ પ્રકારના મદ છે.)
શંકા - નવમો શિલ્પમદ પણ છે, તેથી મદની આઠ સંખ્યા કહેવી તે બની શકતી નથી.
સમાધાન :- તેમ કહેવું યોગ્ય નથી, કારણ કે જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે.
ભાવાર્થ :- જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર-એ આઠના આશ્રયે અભિમાન કરવું તેને મદ કહે છે. તેના આઠ પ્રકાર છે
જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ ( પિતા પક્ષ), જાતિમદ (માતા પક્ષ ), બળ
. વન્તિ ઘ. . ૨. નમોદી ઘા રૂ. તથા વિજ્ઞાનમશ્રિય ઘI 8. નુત્પત્તિરિત્યયુવત્ત ઘ!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com