SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદधारयते इत्यर्थः। न केवलमेतदेव धारयते अपि तु शीलसप्तकं चापि त्रिःप्रकारगुणव्रतचतुःप्रकारशिक्षाव्रतलक्षणं शीलम्।। १३८ ।। अधुना सामायिकगुणसम्पन्नत्वं श्रावकस्य प्ररूपयन्नाहचतुरावर्त्तत्रितयश्चतुःप्रणामः स्थितो यथाजातः। सामयिको द्विनिषद्यस्त्रियोगशुद्धस्त्रिसन्ध्यमभिवन्दी।। १३९ ।। सामयिक: समयेन प्राक्प्रतिपादितप्रकारेण चरतीति सामयिकगुणोपेतः। किंविशिष्ट: ? चतुरावर्तत्रितयः चतुरो वारानावर्तत्रितयं यस्य। एकैकस्य हि कायोत्सर्गस्य પાંચ અણુવ્રતોને (ધારણ કરે છે). કેવળ એ જ ધારણ કરે છે એટલું જ નહિ પરંતુ શીન સ૬ પિ' ત્રણ પ્રકારનાં ગુણવ્રત અને ચાર પ્રકારના શિક્ષાવ્રતરૂપ શીલ છે–એવા સાત પ્રકારનાં શીલને પણ ધારણ કરે છે (તે વ્રતિક શ્રાવક કહેવાય છે). ભાવાર્થ :- જે મિથ્યાત્વ, નિદાન અને માયા-એ ત્રણ શલ્ય રહિત થઈને, અતિચાર રહિત પાંચ અણુવ્રતોને અને સાત શીલવ્રતોને અર્થાત્ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, તેને ગણધરાદિ દેવોએ વ્રતિક અર્થાત બીજી વ્રત પ્રતિમધારી શ્રાવક માન્યો છે. ૧૩૮. હવે શ્રાવક સામાયિક ગુણવ્રતથી સંપન્ન હોય છે એમ પ્રરૂપણ કરી કહે છે સામાયિક પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૩૯ અન્વયાર્થ - [વતુKવત્રિત:] ચારે દિશાઓમાં ત્રણ ત્રણ આવર્ત કરનાર [વતુ: પ્રણામ:] ચાર દિશાઓમાં (એક એક) પ્રણામ કરનાર, [૨થાનાતઃ] અભ્યત્તર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત [ સ્થિત ] કાયોત્સર્ગથી સ્થિત, [બ્રિનિષધ:] બે આસન કરનાર (બે વાર બેસીને નમસ્કાર કરનાર), [ત્રિયો શુદ્ધ:] મન-વચન-કાય-એ ત્રણ યોગોને શુદ્ધ રાખીને [ત્રિસંધ્યમ] સવાર, બપોર અને સાંજ-એ ત્રણ સંધ્યા સમયે [અવન્તી] અભિવંદન કરનાર (અર્થાત્ ત્રણ સંધ્યા સમયે સામાયિક કરનાર) [ સામયિ:] સામાયિક પ્રતિમાધારી (શ્રાવક) છે. ટીકા :- “સામયિ:' સમયથી અર્થાત્ પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. તે કેવો છે? “ચતુરાવર્તત્રિતય:' ચાર વખત (દરેક દિશામાં ) ત્રણ ત્રણ આવર્ત કરનાર-અર્થાત્ એક એક દિશામાં કાયોત્સર્ગના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy