________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૧
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
वधबन्धच्छेदादेद्वेषाद्रागाच परकलत्रादेः।
आध्यानमपध्यानं शासति जिनशासने विशदाः।। ७८ ।। “પુષ્યાનું શાસતિ' પ્રતિપાદત્તા તે? “વિશવા' વિવક્ષ: વવ ? “જિનશાસને' વિૐ તત ? “મધ્યાન' વિત્તનો વસ્ય? “વધવંધછેવાડ'સ્માત? ‘‘ષાત' ન દેવતં દેશાવર “ ' ધ્યાનો સ્ય? “ ત્રાલે'૭૮ાા
साम्प्रतं दुःश्रुतिस्वरूपं प्ररूपयन्नाह
અપધ્યાન અનર્થદંડનું સ્વરૂપ
શ્લોક ૭૮ અવયાર્થ :- [ જિનશાસને વિશ:] જિનશાસનમાં જૈનધર્મમાં વિચક્ષણ પુરુષો, [ષાન] વૈષના કારણે [ વધવચ્છવાવે] વધ, બંધ અને છેદાદિનું [૨] અને [ VIR] રાગના કારણે [૫૨નત્રા ] પારકી સ્ત્રી આદિનું [ ધ્યાનમ] વારંવાર ચિન્તવન કરવું તેને, [[ધ્યાનમ] અપધ્યાન નામનો અનર્થદંડ [ શાસતિ] કહે છે.
ટીકા :- “ષાત' દૈષના કારણે “વધવચ્છવાલે.' વધ, બંધ અને છેદાદિનાં ‘આધ્યાને' ચિન્તનને તેમ જ “રા'વી' રાગના કારણે ‘પરછત્રાધે.’ પરસ્ત્રી આદિના ધ્યાનને “જિનશાસને વિશ:* જિનશાસનમાં વિચક્ષણ પુરુષો “અપધ્યાન શાસતિ' અપધ્યાન નામનો અનર્થદંડ કહે છે.
ભાવાર્થ - રાગથી અન્યની સ્ત્રી તથા દૈષથી પરપુત્રાદિકનો વધ, બંધ અને છેદાદિ થાય એવું ચિંતવન કરવું તેને જિનશાસનમાં કુશળ વિદ્વાનો અપધ્યાન અનર્થદંડ કહે છે. ૭૮.
હવે દુઃશ્રુતિનું સ્વરૂપ પ્રરૂપણ કરી કહે છે
१. परेषां जयपराजयवधाऽङ्गच्छेदस्वहरणादि कथं स्यादिति मनसा चिन्तनमपध्यानं।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com