________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૩
સમયસાર ગાથા-૧૯૮ ]
યાદ કેમ ન રહે? ભગવાન ! તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો કે નહિ ? આ તો બહુ ટૂંકુ છે કે સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને પર જાણે છે ને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે. અહાહા....! જ્ઞાનીને જે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે તેને તે પોતાના સ્વરૂપથી બહાર પર જાણે છે; પોતે તો એક જ્ઞાયકસ્વરૂપ જ છે-બસ એમ જ અનુભવે છે. વ્રતાદિના ભાવ તે ધર્મનું કે ધર્મીનું સ્વરૂપ જ નથી.
[ પ્રવચન નં. ૨૬૮ (ચાલુ) * દિનાંક ૨૧-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com