SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯: ૨૯ છે તેમાં એ ભાવકભાવ' (કર્મ “ભાવક' અને વિકારીપર્યાય “ભાવ્ય') તે “વ્યક્ત' છે; એનાથી “અવ્યક્ત” ભિન્ન છે. “જ્ઞાનપ્રધાન' કથન જ્યાં આવ્યું-૨૪૨ (ગાથા “પ્રવચનસાર' માં) ત્યાં ( જ્ઞાન અને શેય એ બેયની પ્રતીતિ (છે). પણ પ્રતીતિ, પર્યાય છે. આહા... હા ! તો ત્યાં) “ભાવ્યભાવક' એમ લીધું: “ભાવક' ભગવાન શાયકભાવ ત્રિકાળી (છે). આહા... હા! એનો આશ્રય કરવાથી દશા જે થાય છે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એ “ભાવ્ય” છે. અર્થાત્ ભાવકનો તો એ ભાવ્ય છે. આ વર્તમાન તકરાર ચાલે બહુ પણ... આહા.... હા! ... બાપુ! ભગવાન! તું એ (અવ્યક્તસ્વરૂપ) છો પ્રભુ! આહા.... હા! ભાઈ ! તે આ વાત સાંભળી નથી. અહીંયાં તો પ્રભુ! આત્મા ભાવકરવાવાળો (ભાવક). અને ભાવ જેમાં (પર્યાયમાં) થાય એ “ભાવ્ય'. તો ભગવાન આત્મા જ્ઞાયકભાવ છે એ ભાવકરવાવાળો અને તેનો ભાવ્યા વિકારી” ભાવ્ય નહીં. આહા... હા! ... હા! અહીં વિકારી-ભાવકના ભાવથી–ભિન્ન બતાવવું છે. અને ત્યાં જ્ઞાયકભાવનો જ્ઞાયકભાવ (છે), ભગવાન! “પ્રવચનસાર” ૨૪૨ ગાથા દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની આવી છે. ત્યાં જ્ઞાન, અને જ્ઞયની પ્રતીતિ, એમ આવ્યું ને..? અને એનું (જ્ઞાતૃતત્ત્વ અને શેયતત્ત્વનું) જ્ઞાન અને રાગાદિથી નિવૃત્તિ (-ચારિત્ર) –ત્રણેય પર્યાય ભાવ્ય” છે. કોની? કેઃ “ભાવક' –ભગવાન જ્ઞાયકભાવ (છે) અને એના ઉપર દષ્ટિ કરવાથી, વર્તમાન વિકારરહિત, નિર્મળ પર્યાય થાય તે ભાવકની “ભાવ્ય” છે. આહા... હા! આવો તો માર્ગ છે!! પણ હવે...! ત્યાં (પ્રવચનસાર) જ્ઞાન-પ્રધાન કથનમાં ય આ નાખ્યું છે. ભાઈ ! દર્શનપ્રધાન કથનમાં તો “ભૂતાર્થ આશ્રિત' અને અહીં એ વાત છે. (સમયસાર) ૧૧મી ગાથામાં “ભૂતાર્થ' જે ત્રિકાળી ભગવાન (છે); અને આશ્રય કરનાર એ પર્યાય છે. “Pયત્નમસિવો નુ સમ્માક્કી વિટ્ટ નીવો” એ આશ્રય કરનાર (છે) પર્યાય. પણ આશ્રય કોનો? “ભૂતાર્થ ' નો. ત્રિકાળી... ત્રિકાળી.... ધ્રુવ.. ધ્રુવ. ભગવાન આત્મા (એ ભૂતાર્થ છે). આહા.... હા.... હા ! એવી તો વાત છે, પ્રભુ !! (પણ) એ લોકો તો એમ કહે છે કેઃ (સોનગઢ) દયા, દાન, વ્રત, ભક્તિને ઉડાડી દે છે. સાધન પણ કહેતા નથી. આહા.... હા! અરે ભાઈ ! કોઈ ઠેકાણે (શાસ્ત્રમાં) એવા નિમિત્તના શબ્દ આવે. (પ્રવચનસારમાં) આવે છે ને..? શરીરના સાધનભૂત એવો શબ્દ આવે. આહાર આદિ છે ને...? એતો નિમિત્તના કથન (રૂપે) આવે ભાઈ ! શરીરનું સાધનભૂત આહાર-પાણી આવે ને ? ત્યાં એષણા સમિતિ ને... એવું લેવું હોય ત્યારે, ભાષા એમ આવે. “પુરુષાર્થસિદ્ધિ” માં આવે “શરીરમાં વહુ ઘર્મસાધનમ” એ નિમિત્ત બતાવે છે ભાઈ ! પણ નિમિત્ત છે, એ કર્તા નથી. અહીં તો પહેલેથી જ કહીએ છીએ. પણ હમણાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy