________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭૯
પરમાગમ – ચિંતામણિ)
* અતીત અનામત વર્તમાન તીન કાલકે તીર્થંકર ચક્રવર્તી આદિક સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકે મનુષ્યનિકા સુખ, અર તીન કાલકા ભોગભૂમિકા સુખ, અર ઇન્દ્ર, અનિંદ્રા આદિ સમસ્ત દેવનિકા સુખ, ભૂત ભવિષ્ય અર વર્તનકાલકા સકલ એકત્ર કરિયે, અર તાહિ અનંત-ગુણા ફલાઇએ સો સિદ્ધનિકે એક સમયકે સુખતુલ્ય નાહીં. ૧૯૮૩.
(શ્રી રવિણ આચાર્ય, પદ્મપુરાણ, પાનું- ૬૧૮) * સંસારમેં ઐસા કોઈ સુખ ઔર દુઃખ નહીં હૈ જો મૈને નહીં ભોગા. કિંતુ જનાગમરૂપી અમૃતકા પાન મેંને સ્વપ્નમેં ભી નહીં કિયા. ઈસ અમૃતકે સાગરકી એક બૂદકો ભી જો ચખ લેતા હૈ વહુ પ્રાણી ફિર કભી ભી જન્મરૂપી અગ્નિકા પાત્ર નહીં બનતા. અર્થાત્ જૈનશાસ્ત્રકા થોડાસા ભી સ્વાદ જિસે લગ જાતા હૈ વહ ઉનકા આલોકન કરકે ઉસ શાશ્વત સુખકો પ્રાપ્ત કરી લેતા હૈ ઔર ફિર ઉસે સંસારમેં ભ્રમણ કરના નહીં પડતા. ૧૯૮૪.
(આચાર્ય સોમદેવ, ઉપાસક- અધ્યયન, ગાથા-૬૭૩) * મમતારૂપી લકડી અનેક પ્રકારસે આત્મામ્ ચિંતારૂપી અગ્નિ લગા દેતી હૈ. યહ ચિંતારૂપી અગ્નિ આત્મામે અનંતકાલસે જલ રહી હૈ. ઇસે સમતારૂપ જલક દ્વારા બુઝાયા જા સકતા હૈ. ૧૯૮૫.
(૫. બુધજન, બુધજન-સત્સઇ, પદ-૫૪૭) * સ્વાવાદ (શ્રુતજ્ઞાન) ઔર કેવલજ્ઞાન સબ તત્ત્વોંકા પ્રકાશન કરનેવાલે હૈં, ઉનમેં સાક્ષાત્ ઔર અસાક્ષાત્કા હી ભેદ હૈ. જો ઇન દોનોંકા વિષય નહીં હૈ વહુ અવસ્તુ હૈ. ૧૯૮૬.
( શ્રી સમતભદ્ર આચાર્ય, આસમીમાંસા, શ્લોક-૧૦૫) * મનમાં ઘણું આશ્ચર્ય થાય છે, કારણ કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનથી, કેવળીની દિવ્યધ્વનિથી તથા વેદ-પુરાણ-શાસ્ત્ર-સૂત્ર ભણવા - વાંચવાથી તો એ સમ્યજ્ઞાનમય સદાકાલ જાગતી જ્યોત જાણવામાં નહિ આવે તો પછી શ્રીગુરુ, કેવી રીતે દર્શાવતા હશે! કેવી રીતે જણાવી દેતા હશે! શું કહેતા હશે ! અને શિષ્ય પણ કેવી રીતે સમજતો હશે! અહો – અહો-અહો શ્રીગુરુને ધન્ય છે હાય! ખેદ છે કે શ્રીગુરુ ન હોત તો હું આ ભ્રમજાળરૂપ સંસારથી ભિન્ન કેવી રીતે થાત! ૧૯૮૭.
(શ્રી ધર્મદાસ ક્ષુલ્લક, સમ્યજ્ઞાન દીપિકા, પાનું – ૧૧૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com