________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬)
(પરમાગમ – ચિંતામણિ * અંધ પુરુષકા સ્વભાવ હી અંધા હોતા હૈ. ઉસે કુછ દીખતા હી નહીં હૈ. ઈસી તરહુ જ મિથ્યાત્વકે ઉદયસે અંધા હૈ વહુ હિત-અહિત ધર્મ-અધર્મ પર દષ્ટિ ન દેતા હુઆ અજ્ઞાનસે કુઆચરણ કરકે ભોગોમેં લિસ હોકર દુઃખકા બીજ બોતા હૈ, અનંતાનંત દોષોંકા પાત્ર હોતા હૈ, સંસારમેં નરકગતિમે જાતા હૈ યા નિગોદમેં દીર્ધકાલ વિતાતા હૈ. ૧૯૩૧.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૨૫૩) * ચાર ગતિના દુઃખોનો ક્ષય થાઓ, આઠ કર્મોનો ક્ષય થાઓ, જ્ઞાનનો લાભ થાઓ, પંચમગતિમાં ગમન થાઓ. સમાધિ-મરણ થાઓ તથા જિનરાજના ગુણોની સંપત્તિ મને પ્રાપ્ત થાઓ. ૧૯૩ર.
(શ્રી કુંદકુંદ આચાર્ય, દસ ભક્તિ) * જિસકે આધીન અપની આત્મા નહીં હૈ ઉસકે આધીન દૂસરે માનવ કૈસે હો સકતે હૈ? જિસકે આધીન અપની આત્મા હૈ વ જો શાંત હૈ ઉસકે આધીન તીન લોક હો જાતા હૈ. ૧૯૩૩.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચાય, શ્લોક-૩OO) * મિથ્યાષ્ટિ અપનેકો ઐસા વિશેષ માનતા હૈ કિ મેં સબમેં શ્રેષ્ઠ બ્રાહ્મણ હું, મેં વણિક હૂં, મેં ક્ષત્રિય ઠું, મેં ઈનકે સિવાય શુદ્ર હું, મેં પુરુષ હું, નપુંસક હૂં ઓર સ્ત્રી હૂં ઈસપ્રકાર શરીરકે ભાવકો મૂર્ખ અપને માનતા હૈ. સો યે સબ શરીરને હૈ, આત્માકે નહિ હૈ. ૧૯૩૪.
(શ્રી યોગીન્દ્રદેવ પરમાત્માપ્રકાશ, અધિ. ૧. ગાથા-૮૧)
* * * * ઈસ સંસારમેં રાગાદિ પરપરિણતિકે કારણ અનંત ભવોમે અનંત પ્રકારને ભય બને રહતે હૈં, મરણભય, ઇષ્ટ-વિયોગભય, રોગ ભય - આદિ-આદિ. જબ ભવ્યજીવ સમ્યજ્ઞાની હો જાતા હૈ તબ સર્વ ભયોસે રહિત હો જાતા હૈ. ફિર ઉસકે સંસારકે ભ્રમણકા ભય ભી નાશ હો જાતા હૈ. વહુ ભવ્યજીવ ગુણોંકા નિધાન હૈ, ઉસકે નિર્મલભાવ રહતે હૈં ઐસા જાનો. વાસ્તવમે સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની હોતા હૈ. ઉસકો નિશ્ચય હો જાતા હૈ કિ મેં શુદ્ધાત્મ સ્વરૂપ હૂં. મેરી મુક્તિ મેરે હી પાસ હૈ ઈસલિયે વહુ પૂર્ણ નિર્ભય રહતા હૈ, ઉસકે ભીતર શુદ્ધાત્માના સ્વભાવ પ્રગટ રૂપસે ઝલકતા હૈ, વહુ સ્વસંવેદન દ્વારા આત્માને શુદ્ધ સ્વભાવના અનુભવ કરતા હૈ. ૧૯૩૫.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું-૨૯૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com