________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦)
(પરમાગમ – ચિંતામણી * હે યોગીશ્વર! નિશ્ચયનકર વિચારા જાવે તો યહું જીવ ન તો ઉત્પન્ન હોતા હૈ, ન મરતા હૈ ઔર ન બંધ-મોક્ષકો કરતા હૈ, અર્થાત્ શુદ્ધનિશ્ચયનયસે બંધ-મોક્ષસે રહિત હૈ ઐસા જિનેન્દ્રદેવ કહતે હૈ. ૫૫.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૬૮) * હમ ભી શ્રી જિનદેવકે સમાન જ્ઞાનગોચર હૈ. હમ ભી સ્વાનુભચોચર હૈ. હમ ભી પરમાનંદ સ્વભાવકે ધારી હૈ. હમ અપને આનંદમયી સ્વરૂપમે મગન હૈ. હમ હી મુક્તિસ્વરૂપ હૈ, હમ હી સિદ્ધસ્વભાવકે ધારી હૈ. ઈસ તરહ સાધકકો એક દ્રવ્યાર્થિકનયાકી અપેક્ષા અપને આત્માને સ્વરૂપના મનન કરના ચાહિયે. પ૬.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧ પાનું – ૩૨૧) * જો જિનભગવાન હૈ વહી મેં હૂં - યહી સિદ્ધાંતકા સાર સમજો. ઇસે સમજકર હે યોગીજનો! માયાચારકો છોડો. ૫૭.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૨૧) * હે ભવ્ય ! હું તને એક વસ્તુ સમજાવું છું, અત્યંત પ્યારથી તે તું સાંભળ અને સમજ – “આ આત્મા પોતે નિત્ય સત-ચિત્—આનંદ સ્વરૂપ છે, તેને તું કદી ભૂલીશ મા” . ૫૮.
(શ્રી નેમીશ્વર-વચનામૃત શતક, શ્લોક- ૯) * ભાવસે ભાવોંકી શુધ્ધિ હોતી હૈ, વહ ભાવ યહ હૈ કિ યહ અપના આત્મા નિશ્ચયસે પરમાત્મરૂપ નિર્મલ અપને સ્વભાવમેં રહનેવાલા હૈ. યહી ભાવ ભવ્યજીવોકે લિયે શરણ હૈ. જો ઇસ આત્માનુભવરૂપી ભાવની આરાધના કરતે હૈં વે નિર્વાણકો જાતે હૈ. ૫૯.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર શ્લોક – ૯૦૭) * જીવદ્રવ્ય કવચિત સદ્દગુણો સહિત વિલસે છે – દેખાય છે, કવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિકસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિકસે છે અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાંથી સહિત હોવા છતાં પણ જે એ બધાંથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિધ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૬૦.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર ટીકા, શ્લોક-ર૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com