________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૧૫ * અહો દેખો! અનેક મુનિગણોને સંસારસે ભયભીત હોકર પ્રબલ (તીવ્ર) તપાદિકસે ઉદયમેં લાકર સમસ્ત કર્મોકો શીધ્ર હી નષ્ટ કર દિયા વે કર્મ યદિ ઉપસર્ગાદિકે નિમિત્તસે અપની સ્થિતિ પૂરી કરકે સ્વયં ઉદયમેં આયે હૈં તો અમૂલ્ય મોક્ષસુખકી સિદ્ધિકે લિયે ઉદ્યમ કરનેવાલે ધીરપુરુષોકો મનોભિલાષાપૂર્વક કયા ઉપસર્ગાદિ નહિ સહુને ચાહિયે? અર્થાત અવશ્ય હી સહુને ચાહિયે. કયોંકિ જિન કર્મોકા તીવ્ર તપ કરકે નષ્ટ કરના હૈ વે સ્વયં સ્થિતિ પૂર્ણ કરકે ઉદયમેં આયે હૈ તો ઉનકા ફલ સહુ લેનેસે સહજહીમેં ઉનકી નિર્જરા હો જાતી હૈ – સો યહું તો ઉત્તમ લાભ હૈ. સો હર્ષપૂર્વક સહુના ચાહિયે. તભી મોક્ષસિદ્ધિકા ઉદ્ધમ સફલ હો સકતા હૈ. ૧૧૪૦
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૯, શ્લોક-૪૭) * સાધુઓકે લિયે જો કર્મ સંસારકા બઢાનેવાલા હૈ ઉસે શીધ્ર ઉદયમેં લાકર છેદના ઉચિત હૈ તબ ફિર અપને આપ હી ઉદયમેં આયે હુએ ઇસ કર્મકો નાશ કરનેમેં કયા પરિશ્રમ હૈ? યા કયા કઠિનતા હૈ? બલવાન વિજયકો ચાહનેવાલા પુરુષ જાકરકે જિસ શત્રુકો બલપૂર્વક મારતા હૈ યહ શત્રુ યદિ અપને આપ હી ઘરમેં આ ગયા તબ બુદ્ધિમાન વિના મારે નહીં છોડતે. ૧૧૪૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૯૧) * અબ સંસારકો છેદ કરનેવાલી ઉસ બોધિકો પાકર બુદ્ધિમાનકો એક ક્ષણમાત્ર ભી પ્રમાદ કરના ઉચિત નહીં હૈ. ૧૧૪૨.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૯૮)
* * * * આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે, તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે. ૧૧૪૩.
( શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિ-૩, પાનું – ૬૮ ) * આત્માકો છોડકર જ્ઞાનિયાંકો અન્ય વસ્તુ અચ્છી નહીં લગતી ઇસલિયે પરમાત્મપદાર્થકો જાનનેવાલોકો મન વિષયોમેં નહીં લગતા. ૧૧૪૪.
(શ્રી યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૭૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com