________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૭૩ * જબ મિથ્યાત્વસહિત બુદ્ધિ ક્ષય હો જાતી હૈ તબ સમ્યજ્ઞાન પ્રગટ હોતા હૈ ઐસા કહા ગયા હૈ. તબ સર્વ ભય ચલા જાતા હૈ, જ્ઞાની નિર્ભય હો જાતા હૈ. કયોંકિ ઉસકો અપના આત્મા પરમાત્માને સમાન પરમ સુખી વ અનંતબલી દિખતા હૈ, ભાઈ ! નિઃશંક હોકર, નિર્ભર હોકર આત્માકા મનન કરો. આત્માના સ્વભાવ હી ઐસા હૈ જિસમેં કોઈ શલ્ય વ શંકા નહીં રહ સકતી હૈ. જ્ઞાનસ્વભાવમેં રમણ કરનેસે સર્વ ભય દૂર હો જાતા હૈ. ઈસ તરહ જો આત્મજ્ઞાનમેં અનુમોદના રખતા હૈ, જ્ઞાનાનંદમેં મગના હોતા હૈ, વહુ મુક્તિકો પાતા હૈ. ૯૦૮.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨ પાનું-૧૧૬ ) * જે શ્રાવક નિશ્ચયના લક્ષે અતિચાર રહિત વ્યવહારરત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનોની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અર્થાત તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષસુખની સિદ્ધિ થાય છે. ૯૦૯.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૪૯ના ભાવાર્થમાંથી) * જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે; જે કોઇ બંધાયા છે તે તેના જ – ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે. ૯૧).
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ- ૧૩૧) * જિનકી વિષયભોગોંકી ઇચ્છા નષ્ટ હો ચૂકી હૈ ઉનકો જો યહાં સુખ પ્રાપ્ત હોતા હૈ વહુ ન તો ઇન્દ્રોકો પાસ હો સકતા હૈ ઔર ન ચક્રવર્તીયાંકો ભી. ઇસલિયે મનમેં અતિશય પ્રીતિ ધારણ કરકે ય જો વિષયરૂપ શત્રુ પરિણામમેં અહિતકારક હૈં ઉનકો છોડો ઔર ધર્મકા આરાધન કરો. ૯૧૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૦) * વિનય વિના મુક્તિ નહીં હૈ, ઇસલિયે વિનયકા ઉપદેશ હૈ. વિનયમેં બડે ગુણ હૈં, જ્ઞાનકી પ્રાપ્તિ હોતી હૈ, માનકષાયકા નાશ હોતા હૈ, શિષ્ટાચારકા પાલના હૈ ઔર કલહકા નિવારણ હૈ-ઇત્યાદિ વિનયકે ગુણ જાનને. ઇસલિયે જ સમ્યગ્દર્શનાદિસે મહાન હૈ – ઉનકા વિનય કરો યહ ઉપદેશ હૈ ઔર જો વિનય વિના જિનમાર્ગસે ભ્રષ્ટ ભયે, વસ્ત્રાદિક સહિત જો મોક્ષમાર્ગ માનને લગે ઉનકા નિષેધ હૈ. ૯૧૨.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૦૪ નો ભાવાર્થ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com