________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૯૧ * જઘન્યભાવસે લેકર ઉત્તમ ભાવકે ધારી પાત્ર તક પાત્રદાનકા તેના જિનેન્દ્રોને કહા હૈ. અપને અપને પદમે પ્રકાશિત જ્ઞાનકી સહાયતાએ આત્મિકપદકો પ્રકાશિત કરના યા આત્માની ઉન્નતિ કરના ઉસીકો પાત્રદાનકા ભાવ જાનના ચાહિયે. ઐસા જિનેન્દ્રને કા હૈ. અર્થાત્ અપને જ્ઞાનકે પ્રમાણ અપને આત્માને શુદ્ધ સ્વભાવકે રમણકે દ્વારા અપને હી આત્માકો આત્માનુભવરૂપી દાન કરના જિસસે આત્માનંદ પ્રાપ્ત હોકર પરમ તૃપ્તિ હોતી હૈ. યહી પાત્રદાનકા ભાવ હૈ, યહી અપનેસે હી અપનેકો દાન દેના હૈ. ૪૮૧.
(શ્રી તારણસ્વામી, મમલ પાહુડ, ભાગ-૧ પાનું -૧૨ ) * શ્રેયપદરૂપ અનુપમજ્યોતિસ્વરૂપ પદ પોતાનું જ છે. પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર. પોતાને જ પ્રભુરૂપ સ્થાપ. જેને સારી રીતે યાદ કરવાથી જ્ઞાન-જ્યોતિનો ઉદય થાય છે, મોહ અંધકાર વિલય પામે છે, આનંદ સહિત કૃતકૃત્યતા ચિત્તમાં પ્રગટે છે, તેને વેગે અવલોકી, અન્ય ધ્યાનતા નિવારી, વિચારીને સંભાર, તો તારો બ્રહ્મવિલાસ તારામાં છે. એનાથી બીજું શું અધિક? કે એને છોડી તું પરને ધ્યાવે છે? ૪૮૨.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૩૩)
* જિસ જીવને જિસ તરહસે જબ જહાં જો દુઃખ-સુખ પ્રાપ્ત કરના હોતા હૈ, ઉસ જીવકો ઉસ તરહસે, ઉસ સ્થાનમેં, ઉસ કાલમેં, વહુ દુઃખ સુખ દૈવકે નિયોગસે અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. પૂર્વકાલમેં જીવને જો અચ્છા યા બૂરા કર્મ કિયા ઔર ઈસ સમય વહ પક કર
લ દેને, સન્મુખ હુઆ તો ઉસકો કિંચિત્ ભી અન્યથા કરનેમેં ઇન્દ્ર ભી કિસી તરહ સમર્થ નહીં હૈ અર્થાત કિયે કર્મકા ફલ જીવકો અવશ્ય ભોગના હેતા હૈ. કોઈ દૂસરા ઉસમેં કુછ ભી હેરફેર નહીં કર સકતા. ૪૮૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૪૬-૩૪૭) * હે જીવ! તૂ ઇસકો ગૃહવાસ મત જાન, યહ પાપકા નિવાસસ્થાન હૈ, યમરાજને અજ્ઞાની જીવકે બાંધનેકે લિયે યહ અનેક ફાંસોસે મંડિત બહુત મજબૂત બંદીખાના બનાયા હૈ, ઈસમેં સંદેહુ નહીં હૈ. ૪૮૪.
(શ્રી યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશ, અધિ. -૨, શ્લોક -૧૪૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com