SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૨૮૭ प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतरागसुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणाः परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीदृशम् अन्यवशस्य स्वरूपमिति। તથા વોન્ (અનુષ્ટ્રમ) “आत्मकार्यं परित्यज्य दृष्टादृष्टविरुद्धया। यतीनां ब्रह्मनिष्ठानां किं तया परिचिन्तया॥" તથા દિ– (અનુદુમ્) यावचिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः। यथेधनसनाथस्य स्वाहानाथस्य वर्धनम् ॥२४६॥ જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિર સમૂહનો નાશ કર્યો છે અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર). છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર અજવશનું આવું (ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે. એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યાં છે કે : “[શ્લોકાર્થ –] આત્મકાર્યને છોડીને દષ્ટ તથા અષ્ટથી વિરુદ્ધ એવી તે ચિંતાથી (-પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું પ્રયોજન છે?'' વળી (આ ૧૪૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :– [શ્લોકાર્થ –] જેમ ઇધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જયાં સુધી ઇન્જન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જયાં સુધી જીવોને ચિતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy