SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયપરમાવશ્યક અધિકાર (ગાર્યા) अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्। स्ववशो जीवन्मुक्तः किंचिन्न्यूनो जिनेश्वरादेषः ॥२४३॥ કહાનજૈનશાસ્ત્રમાળા ] (ગાર્યા) अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे । अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत् ॥ २४४॥ [ ૨૮ ૩ जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ॥ यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः । तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत् ॥ १४४॥ તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથીજનિતસુખમાં રમેછે,તેજડમતિ અરેરે ! કળિથી હણાયેલોછે (-કળિકાળથી ઇજા પામેલો છે). ૨૪૨. [શ્લોકાર્થઃ—]જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારીછે, નિત્યદુઃખનો ભોગવનારછે;જે જીવસ્વવશછે તે જીવન્મુક્તછે,જિનેશ્વરથીકિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩. [શ્લોકાર્થઃ—]આમ હોવાથી જજિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશમુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪. સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪. અન્નયાર્થ:—[યઃ] જે (જીવ) [સંવતઃ] સંયત રહેતો થકો [ag] ખરેખર [ગુમાવે] શુભ ભાવમાં [ચરતિ] ચરે—પ્રવર્તે છે, [સઃ] તો [અન્યવશઃ મવેત્] અન્યવશ * રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy