SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુદુમ્) “आत्मप्रयत्नसापेक्षा विशिष्टा या मनोगतिः। तस्य ब्रह्मणि संयोगो योग इत्यभिधीयते॥" તથા દિ (અનુદુમ્) आत्मानमात्मनात्मायं युनक्त्येव निरन्तरम् । स योगभक्तियुक्तः स्यान्निश्चयेन मुनीश्वरः॥२२८॥ सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥१३८॥ सर्वविकल्पाभावे आत्मानं यस्तु युनक्ति साधुः। स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः॥१३८।। अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्तिस्वरूपमुक्तम्। “શ્લિોકાર્થ –]આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટજે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો (–આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.” વળી (આ ૧૩૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) – [શ્લોકાર્થ –]જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮. સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને? ૧૩૮. અન્વયાર્થ –[ઃ સાધુઃ તું] સાધુ [સર્વવિહાભાવે માત્માનં યુનજ઼િ]સર્વવિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [] તો [ચોપામયુિઃ ] યોગભક્તિવાળો છે; તિરસ્ય ] બીજાને [ચોઃ] યોગ [9] કઈ રીતે [મવેત] હોય? ટીકા –અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચયયોગભક્તિનું સ્વરૂપ કહ્યર્ડ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy