SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અઘરા) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघेः। वीरात्तीर्थाधिनाथादुरितमलकुलध्वांतविध्वंसदक्षं एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः॥६१॥ णिइंडो णिहंदो णिम्ममो णिकलो णिरालंबो। णीरागो णिदोसो णिम्मूढो णिब्भयो अप्पा॥४३॥ નિgનિર્વઃ નિર્મમઃ નિવત્તઃ નિરારંવડા नीरागः निर्दोषः निर्मूढः निर्भयः आत्मा॥४३॥ इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्तम् । [શ્લોકાર્થ –] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧. નિર્દડ ને નિર્દક, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. અન્વયાર્થ –[માત્મા] આત્મા [નિર્વવું: નિર્દડ, [નિર્વઃ]નિર્દ, [નિર્મનઃ]નિર્મમ, [નિઃવઃ] નિઃ શરીર, [નિરાર્તવઃ] નિરાલંબ, [નીરા] નીરાગ, [નિર્દોષ ] નિર્દોષ, [નિર્મૂઢઃ] નિમૂઢ અને [નિર્મચઃ] નિર્ભય છે. ટીકા અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે. ૧. નિર્દડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.)
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy