SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષયાનુક્રમણિકા ક્રમ વિષય ૧ કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું વર્ણન સંસારપર્યાયમાં મોક્ષપર્યાયની માન્યતા તે ભ્રમ છે ત્રણ પ્રકારની ઊંધી માન્યતા શક્તિમાંથી વ્યક્તિ આત્માનો પારિણામિકભાવ સ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે સૂર્ય અને મેઘપટલનું દષ્ટાંત આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે પાંચ મહાવ્રતાદિના પરિણામ તે રાગ છે પ્રથમ શું નક્કી કરવું જોઇએ? કર્મ- ઉદયનો અર્થ નિમિત્ત અને ઉપાદાન નિમિત્ત અને નૈમિત્તિક વ્યવહારનયના કથનનો આશય શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે તેનો આશય વિકાર જીવ અને કર્મપ્રકૃતિ એ બન્નેનું પણ કર્તવ્ય નથી રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું કાર્ય નથી રાગાદિ ભાવો આત્મામાં જ થાય છે કર્મ રાગ કરાવતું નથી રાગાદિ ભાવ ઔપાધિકભાવ છે નિમિત્તની મુખ્યતાથી રાગાદિ ભાવ પુગલમય છે વિભાવભાવના નાશનો ઉધમ કરવો યોગ્ય છે નિશ્ચયાભાસીની ભૂલના ચાર પ્રકાર પૃષ્ઠ ક્રમ વિષય ૫૯ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન આત્મા અને શરીર બન્નેની અવસ્થા સ્વતંત્ર દ્રવ્યદૃષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે આત્માને કર્મ-નોકર્મ સાથે તાદાભ્ય સંબંધ નથી પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે ૧૧ સ્વ-પરપ્રકાશકશક્તિ આત્માની છે પદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે ૧૫ સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારી શક્તિ તો સિદ્ધ જ થવાની છે ૧૫ આત્માની નિર્મળ અનુભૂતિ થઈને અકપાયભાવ થવો તે પર્યાયની શુદ્ધતા છે જ્ઞાનીને પણ શાસ્ત્રાભ્યાસ વગેરે શુભ વિકલ્પો હોય છે શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી ધર્મ ન થાય પહેલાં તત્ત્વજ્ઞાન કરવું જોઈએ ૧૦ ૧૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy