SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ : જૈનધર્મની વાર્તાઓ તમારા મૃત્યુના બનાવટી ખબર સાંભળીને તમારા પિતા સગર-મહારાજ સંસારથી વૈરાગ્ય પામ્યા છે અને દીક્ષા લઈને મુનિ થયા છે; તેથી હું તમને તેડવા માટે આવ્યો અહા, એ ચરમશરીરી ૬૦ હજાર રાજકુમારો પિતાજીના વૈરાગ્યની વાત સાંભળતાં જ એકદમ ઉદાસીન થયા; અયોધ્યામાં પાછા ફરવાની બધાયે ના પાડી; ને સંસારથી વિરક્ત થઈને બધા રાજકુમારો શ્રી જિનેન્દ્રભગવાનના શરણે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો; અને એકસાથે તે ૬૦ હજાર રાજપુત્રોએ મુનિદશા ધારણ કરી. વાહ, ધન્ય તે મુનિવરોને! ધન્ય તે વૈરાગી રાજપુત્રોને ! મણિકતુદેવે પોતાનું સાચું રૂપ પ્રગટ કરીને તે સર્વે મુનિરાજને નમસ્કાર કર્યા તથા પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy