________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ અધ્યાય : ૩ ૩૫૪ પ્ર. જ્ઞાનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. આઠ છે:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, અને કુઅવધિજ્ઞાન. ૩૫૫ પ્ર. સંજ્ઞા કોને કહે છે?
ઉ. અભિલાષાને (વાંચ્છાને) સંજ્ઞા કહે છે. ૩૫૬ પ્ર. સંજ્ઞાના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. આહાર, ભય, મૈથુન, અને પરિગ્ર ૩૫૭ પ્ર. માર્ગણા કોને કહે છે?
ઉ. જે જે ધર્મવિશષોથી જીવોનું અન્વેષણ( શોધ) કરાય, તે તે ધર્મવિશેષોને માર્ગણા કહે છે. ૩૫૮ પ્ર. માર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ૧૪ છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યત્વ, સંન્નિત્વ, આહાર ૩૫૯ પ્ર. ગતિ કોને કહે છે?
ઉ. ગતિનામાં નામકર્મના ઉદયથી જીવના પર્યાયવિશેષને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com