SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૩૩ પ્ર. ભવવિપાકી કર્મ કોને કહે છે ? ઉ. જેના ફળથી જીવ સંસારમાં રોકાય. [ ૫૩ ૨૩૪ પ્ર. ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ફલથી વિગ્રહ ગતિમાં જીવનો આકાર પહેલાના જેવો બનેલો રહે. ૨૩૫ પ્ર. વિગ્રહ ગતિ કોને કહે છે ? ઉ. એક શરીરને છોડીને બીજાં શરીર ગ્રહણ કરવાને માટે જીવનું જવું તેને વિગ્રહગતિ કહે છે. ૨૩૬ પ્ર. ઘાતિયા કર્મ કેટલાં અને કયા કયા છે ? ઉ. સુડતાળીસ(૪૭) છે:જ્ઞાનાવરણ દર્શનાવ૨ણ ૯, મોહનીય ૨૮, અને અન્તરાય ૫, પ્રમાણે ૪૭ છે. Please inform us of any errors on [email protected] ૫, એ ૨૩૭ પ્ર. અથાતિયાં કર્મ કેટલાં અને કયા કયા છે? ઉ. એકસો એક (૧૦૧) છે. વેદનીય ૨, આયુ ૪, નામકર્મ ૯૩, અને ગોત્ર ૨ એ પ્રમાણે ૧૦૧ છે. ૨૩૮ પ્ર. સર્વઘાતિયાં પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. એકવીશ(૨૧) છેઃ- જ્ઞાનાવરણની ૧ (કેવલ
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy