SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૪૦ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ (સિકલ ) બન્ને, તેને સંસ્થાન નામકર્મ કહે છે. ૧૭૪ પ્ર. સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ, ઉપર નીચે તથા મધ્યમાં સરખે ભાગે બને. ૧૭૫ પ્ર. ન્યગ્રોધપરિમંડલ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર વડના વૃક્ષની માફક હોય, અર્થાત્ જેના નાભિથી નીચેના અંગ નાના અને ઉપરના અંગ મોટા હોય. ૧૭૬ પ્ર. સ્વાતિ સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી નીચેનો ભાગ સ્થૂલ અથવા મોટો હોય અને ઉપરનો ભાગ પાતળો(નાનો ) હોય. ૧૭૭ પ્ર. કુબ્જક સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી કૂબડું શરીર હોય. ૧૭૮ પ્ર. વામન સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીર ઘણું જ ઠીંગણું હોય. Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy