SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes (૧૬૧ ) ઉ. ૧. ઘટની ઉત્પત્તિમાં દંડ, ચક્ર, કુંભારાદિ પ્રેરક નિમિત્ત છે; કેમ કે દંડ, ચક્ર અને કુંભારનો હાથ ગતિમાન છે અને કુંભકાર તે સમયે ઘડો બનાવવાની ઈચ્છાવાળો છે; ધર્માસ્તિકાય અને ચક્રને ફરવા માટેની ખીલી-એ ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ બધાં નિમિત્તો માટીરૂપ ઉપાદાન પ્રત્યે (ધર્માસ્તિકાયવત્ ) ઉદાસીન કારણો છે. ૨. કોઈ મનુષ્ય ઘોડા ઉ૫૨ બહારગામ જાય છે. જેમાં ઘોડો ગતિમાન હોવાથી તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ નિમિત્તો ઉપાદાનરૂપ સવારી કરનાર મનુષ્ય પ્રત્યે (ધર્માસ્તિકાયવત ) ઉદાસીન કારણો છે. [જે પ્રે૨ક નિમિત્ત કારણો છે તેઓ ગતિ કે ઇચ્છાપણું બતાવવા માટે પ્રેરણા કરે છે–એવું વ્યવહા૨થી કહેવામાં આવે છે, પણ ખરેખર કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયને પ્રેરક થઈ શકતો નથી. ] પ્ર. ૩૯૫-ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્તના દષ્ટાંતો આપો. 66 ઉ. ૧ “ જેમ ઉત્તરંગ (ઉઠતા તરંગોવાળી) અને નિસ્તરંગ (તરંગ વિનાની ) અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાવ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy