SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૫) વૈષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માનાં જ અશુદ્ધ પરિણામ છે, માટે એ અજ્ઞાનનો નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગ-દ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. (શ્રી સમયસાર કલશ ૨૨૦ નો ભાવાર્થ) ૯. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી, તે બાબત શ્રી સમયસાર નાટકના સર્વવિશુદ્ધિ દ્વારમાં નીચે પ્રમાણે સમજાવી છે: “કોઉ શિષ્ય કહે સ્વામી રાગદોષ પરિનામ, તાકૌ મૂલ પ્રેરક કહુ તુમ કૌન હૈ; પુગ્ગલ કરમ જોગ કિધ ઈન્દ્રિનિકી ભોગ, કિંધી ધન કિંધ પરિજન કિંધી ભૌન હૈ.” અર્થ - શિષ્ય પૂછે છે-હે સ્વામી! રાગ-દ્વેષ પરિણામોનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. (શું તે) પદ્ગલિક કર્મ છે? યોગ (મન-વચન-કાયની ક્રિયા) છે, ઈન્દ્રિયોનો ભોગ છે? ધન છે? પરિજન (ઘરના લોકો છે? કે મકાન છે? “ગુરુ કહૈ કહી દર્વ અપને અપને રૂપ, સબનિકો સદા અસહાઈ પરિનૌન હૈ; કોઉ દરવ કાહુકો ન પ્રેરક કદાચિ તાતેં, રાગદોષ મોહ ભૂષા મદિરા અચૌન છે.” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy