SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૪) પ્ર. ૩૨૯-પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ કેટલા દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. છએ દ્રવ્યોના પોતપોતાના પર્યાયોમાં. પ્ર. ૩૩૦-અન્યોન્યાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. પરસ્પર પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જ. પ્ર. ૩૩૧-અત્યંતાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. છ એ દ્રવ્યોમાં. પ્ર. ૩૩ર-આ ચાર અભાવ ન માનવામાં આવે તો શો દોષ આવે ? ઉ. (૧) પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે (ર) પ્રāસાભાવ ન માનવામાં આવે તો કાર્ય અનંત કાલ રહે. (૩) અન્યોન્યાભાવ ન માનવામાં આવે તો એક પુગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પુગલદ્રવ્યના વર્તમાન પર્યાયમાં અભાવ છે તે ન રહે. (૪) અત્યંતભાવ ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની ભિન્નતા ન રહે. જગતના સર્વ દ્રવ્યો એકરૂપ થઈ જાય. પ્ર. ૩૩૩–આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી શો લાભ? ઉ. (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિ કાળથી આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy