SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes (૯૩) સ્થાનથી ચારિત્રગુણનો સ્વભાવઅર્થપર્યાય હોય છે; તેરમા ગુણસ્થાનથી જ્ઞાનાદિના પૂર્ણ શુદ્ધ અર્થપર્યાય હોય છે. ( ૨ ) યોગગુણનો સ્વભાવઅર્થપર્યાય તેમા ગુણસ્થાનના અંતે પ્રગટે છે. પ્રદેશત્વગુણનો (૪) બાકીના જે જે ગુણોનું અશુદ્ધ પરિણમન છે તેના વિભાવઅર્થપર્યાય ૧૪મા ગુણસ્થાન સુધી હોય છે. (આત્માવલોકન હિંદી, પૃષ્ઠ ૧૦૦–૧૦૧. ) (૩) ૧૪મા ગુણસ્થાન સુધી વિભાવવ્યંજનપર્યાય હોય છે, અને પ્ર. ૨૯૧-અદ્વૈત ભગવાનને વિભાવવ્યંજનપર્યાય હોય? ઉ. હા; કારણ કે તેમને પણ પ્રદેશત્વગુણનું અશુદ્ધ પરિણમન છે, અને તે ૧૪ મા ગુણસ્થાનના અંત સુધી હોય છે. પ્ર. ૨૯૨-અર્હત્ ભગવાન, સિદ્ધભગવાન અને અવ્રતી સમ્યગ્દષ્ટિ –એ ત્રણેનું સમ્યગ્દર્શન સમાન છે કે કંઈ ફેર હોય ? ઉ. સમાન છે. જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં નિર્ણીત કર્યુ હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં ૫૨મ અવગાઢપણું થયું, તેથી જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy