SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૯) થયેલ સ્કંધરૂપ પર્યાયો અને તેમનો આકાર તે વિભાવ વ્યંજનપર્યાય છે. (૩) પડછાયો અને પ્રતિબિંબ, પુદ્દગલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવ અર્થપર્યાય છે. ( ૪ ) સૂર્યવિમાન, પુદ્ગલ દ્રવ્યના અનેક સ્કંધોનો અનાદિઅનંત પિંડ છે. સૂર્યમાં જે તેજ (પ્રકાશ ) છે તે વર્ણગુણનો વિભાવઅર્થપર્યાય છે. [સૂર્યલોકમાં વસનારા જ્યોતિષી દેવોનું નામ પણ સૂર્ય છે. દેવગતિનામકર્મના ધારાવાહી ઉદયને વશવર્તી સ્વભાવવડે તે દેવ છે-પ્રવચનસાર ગાથા ૬૮ની ટીકા ] (૫) ઘડિયાળના લોલકનું ચાલવું તે પુદ્દગલદ્રવ્યની ક્રિયાવતીશક્તિના કારણે થતો ગમનરૂપ વિભાવઅર્થપર્યાય છે. (૬) દુ:ખ તે જીવદ્રવ્યના સુખગુણનો આકુલતારૂપ વિભાવઅર્થપર્યાય છે. (૭) મોક્ષ તે જીવદ્રવ્યના બધા ગુણના સ્વભાવઅર્થપર્યાય અને પ્રદેશત્વગુણનો સ્વભાવવ્યંજનપર્યાય છે. (૮) કેવળજ્ઞાન તે જીવદ્રવ્યના જ્ઞાનગુણનો પરિપૂર્ણ સ્વભાવઅર્થપર્યાય છે. પ્ર. ૨૮૪-અનાદિઅનંત,સાદિઅનંત, અનાદિસાંત અને સાદિસાંત-એને દાખલા આપી સમજાવો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy