SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes ઇષ્ટોપદેશ (૫ अथ शिष्यः प्राह-तर्हि व्रतादीनामानर्थक्यमिति-भगवन् ! यदि सुद्रव्यादि सामग्र्यां सत्यामेवायमात्मा स्वात्मानमुपलप्यस्यते तर्हि व्रतानि हिंसाविरत्यादीनि आदयो येषां समित्यादीनां तेषामानर्थक्यं निष्फलत्वं स्वादभिप्रेतायाः खात्मोपलब्धेः કહાન જૈનશાસ્ત્રમાળા ) सुद्रव्यादिसम्पत्त्यपेक्षत्वादित्यर्थः। च अत्राचार्यो निषेधमाह-तन्नेति ? वत्स ! यत्त्वया शंकितं व्रतादीनामानर्थक्यं तन्न भवति तेषामपूर्वा-शुभकर्मनिरोधेनोपार्जिताशुभकर्मैकदेश-क्षपणेन सफलत्वाच द्विषयरागलक्षणशुभोपयोगजनितपुण्यस्य च स्वर्गादिपदप्राप्तिनिमित्तत्त्वादेव । एतदेव च व्यक्तिकर्तुं वक्ति- वरं व्रतैः पदं दैवं नाव्रतैर्वत नारकं । छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ।।३।। વિશેષ 66 નિજ ઉપાદાનથી જ કાર્ય થાય છે. તે સંબંધમાં સમાધિતંત્ર શ્લોક (૯૯) ની ટીકામાં ટીકાકાર લખે છે કે- ૫રમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ) આત્માથી જ (પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે) પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્તો વડે નહિ... પ્રસ્તુત શ્લોકમાં ‘સ્વત: વ' શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે ૫રમાત્માની પ્રાપ્તિ, પોતાનાથી જ પોતાનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન આદિની દિવ્યધ્વનિ, ગુરુનો ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં તે નિમિત્તોથી નિરપેક્ષપણે પરમપદની પ્રાપ્તિ થાય છે. ... ,, નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. વિકારી અને અવિકારી પર્યાય સંબંધમાં જયધવલ પુસ્તક ૭ માં કહ્યું છે કે " बज्झ कारण निरपेक्खो वथ्थु परिणामो ।' વસ્તુનું પરિણામ બાહ્ય કારણોથી નિરપેક્ષ હોય છે. ( પૃ. ૧૧૭ પેરા ૨૪૪) ઉપાદાન વસ્તુની સહજ શક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય પોતાના ઉપાદાનમાંથી જ થાય. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ. તેને શોધવાની યા તેને ભેગું કરવાની વ્યગ્રતાની જરૂર હોય જ નહિ. ૨. છાયા આતપ સ્થિત જો, જન પામે સુખ દુ:ખ, તેમ દેવપદ વ્રત થકી, અવ્રતે ના૨ક દુ:ખ. ૩. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy