SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨ ધ્યેયપૂર્વક શેય તો ઉસકા વોહી હૈ. પીછે શાસ્ત્રમ્ આતા હૈ કિ નહીં કે અવ્રતકી ત્યાગ કર, વો તો સ્વરૂપકા અનુભવ હુઆ હૈ ઉસમેં અવ્રતકા ત્યાગકા અર્થ સ્વરૂપમેં સ્થિરતા વિશેષ હુઈ હૈ, ત્યારે અવતના ત્યાગ હોકર વ્રતના વિકલ્પકી ભૂમિકામેં ઐસા વિકલ્પ આતા હૈ, ઈ તો આનંદમે સ્થિર હૈ તો વ્રત કહાઁ રહા હૈ? વો તો આતા હૈ ન એ કયા કહેવાય ? પૂજ્યપાદ સ્વામીકે “ઇબ્દોપદેશ' મેં આતા હૈ. અવ્રત છોડીને વ્રત લેના. ઉસકા અર્થ કયા? (શ્રોતા: પછી બેય છોડવા લાયક કહા હૈ) (ગુરુદેવ ) પછી.. એ છોડવાલાયક નહીં ને એ ચીજ જ મેરેમેં નહીં, વ્રત ને અવતના વિકલ્પ મેરેમેં હૈ હી નહીં-મેરી પર્યાયમેં હૈ નહીં તો દ્રવ્યમેં તો હૈ હી નહીં આહા. હા! ઐસી દૃષ્ટિ હુઆ પીછે-અનુભવના આનંદકા સ્વાદ આયા, વિશેષ ઉસમેં સ્થિર હોકર આનંદકી વિશેષ દશા હુઈ તો અવતકા ત્યાગ હુઆ અને ત્યારે વ્રતકા વિકલ્પકી ભૂમિકા ઉસકો ઉત્પન્ન હોતી હૈ. પણ આનંદમેં વિશેષ આયા હૈ ઉસ ભૂમિકામેં વ્રતના વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા? નહીં તો ઐસા કહા હૈ કે અવ્રતસે નર્યાદિમેં જાયેગા, વ્રતસે સ્વર્ગાદિમાં જાયેગા. વો છાયા હૈ વો તડકા હૈ–ઐસા આતા હૈ ન ! (શ્રોતાઃ યે વાસ્તવિક નહીં, યે બાત વાસ્તવિક હૈ આપકી) ગુરુદેવઃ યે વાસ્તવિક હૈ (શ્રોતા ) ખંડરૂપ વિષયક! ગુરુદેવઃ ખંડરૂપ? ખંડરૂપ જો પાંચ જ્ઞાન હૈ ન! (શ્રોતા ) પર્યાય, પર્યાય (ગુરુદેવ ) પર્યાય હૈ ન! (શ્રોતા ) રાગ કરતી હૈ વો? (ગુરુદેવ) રાગ, રાગકી બાત નહીં, યહાં તો એક સમયકી પર્યાય હૈ યે ખંડરૂપ હૈ. આ શુદ્ધ કેવળજ્ઞાનકી પર્યાય ભી ખંડરૂપ હૈ ભગવાન ત્રિકાળ હૈ વો અખંડ હૈ. સમજમેં આયા? ખંડજ્ઞાનકો ભી ભાતા નહીં તો વળી શુભરાગકો ભાવે ઔર નિમિત્તકો મિલાનેકી ભાવના હો, ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. ભારે વાત ભાઈ ! (બહુ ચોખું) (શ્રોતા:) એસી ભાવના વારંવાર સમ્મદ્રષ્ટિ ભાતા હૈ તો વો આત્માકો હી સંમત કરતા હૈ? (ગુરુદેવઃ) ઉસકો સંમત કરતે હૈ ધ્રુવકો, ધ્રુવ દૃષ્ટિમેં આયા વોહી સંમત કરતે હૈં વારંવાર ત્યાં જ દૃષ્ટિ પડી હૈ વારંવાર ત્યાં જ દેષ્ટિ જાતી હૈ એમ કહતે હૈં. (શ્રોતા ) હરસમયમેં હૈં? ગુરુદેવઃ હા, હરસમયમેં હૈ દૃષ્ટિ પણ આંહી વાત કરના હૈ ને! પંચાચાર, યે આતા હૈ શ્લોક આતા હૈ નિયમસારમેં પંચાચાર નિર્મળ પાનેવાલા, મુનિ ! પંચમગતિને કારણે, પંચમ ભાવકો સ્મરણ કરતે હૈ. ઐસા શ્લોક છે. કયા કહા? નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ ને વીર્ય, નિર્મળ વીતરાગી ઐસા પંચાચાર પાલનેવાલા ધર્માત્મા, પંચમગતિને કારણે, પંચમભાવકો સ્મરણ કરતે હૈં ઐસા પાઠ હૈ. સ્મરણ કરતાકા અર્થ કયા? ઉસકી પરિણતિ વારંવાર એ તરફ હી ઝૂકી હૈ. આહા.. હા.. હા. હા! સમજમેં આયા? કથની તો એમજ આવે ને કથની કૈસી આવે! ધર્મીકીસમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ ધ્રુવ ધ્યેય ઉપર ગઈ હૈ ને પરિણમન હુઆ હૈ. સમજમેં આયા? વો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy