SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ધ્યેયપૂર્વક શેય અવસ્થામેં, મોક્ષકો કર્તા હૈ. “તો ભી શુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયકર ન બંધના કર્તા હે ન મોક્ષકા કર્તા હે” હવે ગાથાકા અર્થ લેતે હૈ. સમજમેં આયા? શુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક દૃષ્ટિ કર ઉસકા અર્થ એ શુદ્ધપારિણામિક ભાવ દૃષ્ટિમેં આયા, ઉસકો ઉપાદેય જાણ્યા સમજમેં આયા? એ જીવ ન બંધના કર્તા હૈ ન મોક્ષકા કર્તા હૈ દ્રવ્યદૃષ્ટિમેં જબ દૃષ્ટિ હુઈ સમજમેં આયા? આગળ કહેગા છેલ્લે કે ભાઈ આત્મા ઐસા ઉપાદેય હૈ. પણ ઉપાદેયકા અર્થ કયા? (ઉપાદેયકા અર્થ તો બરોબર બતાઓ) એ કે ઉપાદેય અંતર નિર્વિકલ્પ અનુભવમેં આત્માકો આદર ઉપયોગ હો તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. (બરાબર નથી સમજાતું) ફરીને લઈએ. આખિર હૈ દેખો, છેલ્લે “અપના શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોં કો ઉપાદેય હૈ.” ઐસે ઉપાદેય-ઉપાદેય માને ઐસે નહિ, એ તો વિકલ્પ ને ધારણા હુઈ. ઉસકો ઉપાદેયકા ભાન હૈ નહિ. (ધન્ય વીતરાગ) સમજમેં આયા? ઐસે છઠ્ઠી ગાથામેં સમયસારમેં કહા કે આત્મા પ્રમત્ત અપ્રમત્ત નહિ. શિષ્ય પ્રશ્ન કયા ભગવાન શુદ્ધાત્મા આપ કિસકો કહેતે હો, કે જીસકો હમારે જાનના ચાહીએ? તો ભગવાન ઉત્તર દેતે હૈ કુંદકુંદાચાર્ય કે ભૈયા, પર લક્ષકો છોડકર ભગવાન શુદ્ધાત્માકો ધ્યેય બનાકર, પર્યાયમેં ઉસકા સેવન કરતે હૈ, એ શુદ્ધતા પ્રગટ કરતે હૈ અને શુદ્ધતા દ્વારા આ દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા ઉસકો પ્રતીતમેં આતા હૈ. ફીર, ઐસે શુદ્ધ હૈ શુદ્ધ હૈ ઐસા નહિં. આ તો અત્યારે ઓ નીકળી ગઈને વાત બહાર જરી સોગાનીકા પુસ્તક બહાર નીકળી ગયા છે તો હવે વાત કરવા મંડયા છે ઘણાં સમજમેં આયા? પણ ઉસકા અર્થ ઐસા હૈ, ઝીણી વાત છે ભગવાન (અર્થમાં કુછ ફેર હૈ ) હા, કયા ફેર? શેમાં? અર્થમાં ફેર હૈ. અર્થ કરવામાં ફેર હૈ. આત્મા, સૂણો છઠ્ઠી ગાથામેં એમ કહા. જો મૂળ ગાથા હૈ. સમજમેં આયા? છઠ્ઠીના લેખ, છઠ્ઠીના લેખ કહતે હૈ ને આ? હેં? ઐસી ગાથા ભગવાન કુંદકુંદાચાર્ય કહેતે હૈ કે પ્રભુ આત્મામેં પ્રમત્તપણા ભી નહિં અને અપ્રમત્ત પર્યાય ભી નહિં. એ તો જ્ઞાયક શુદ્ધ હૈ, કિસકો? (સબકો) નહિ ઐસા નહિ. (ત્રિકાળ તો સબકો હૈ) નહીં નહીં નહીં, એ શુદ્ધ હૈ. ઇસકા અનુભવ હુઆ ઉસકો શુદ્ધ હૈ સમજમેં આયા? (ખ્યાલમેં આ ગયા પીછે) ખ્યાલમેં આયા હિ નહિ હૈ. ખ્યાલમેં આયા કયા, વેદન વિના ખ્યાલમેં કહાંસે આયા? સમજો જરી ન્યાય પરમાત્મ પ્રકાશમેં ગાથા ગાથા દીઠ ઐસા લીયા હૈ (ત્રિકાળ રહેતે હૈ પછી ક્યાં ફીકર છે) નહિં નહિં નહિં ત્રિકાળ દૃષ્ટિમેં, સ્વીકાર આયે બીના, ત્રિકાળ હૈ ઐસા નક્કી કહાંસે કીયા ઉસને ? (સત્ય કૃપાનાથ – સુન કરકે) સુન કરકે કયા હો ગયા? દૃષ્ટિમેં તો આયા નહિ. સમજમેં આયા? (આપને કહાં અમને માન લીયા) ઐસે કહ્યા ઓ માન્યા હિ નહિં ઉસને. માન્યા તો ઉસકો તબ કહેતે હૈ સમજમેં આયા? (આમાં નવું તો કાંઈ આવ્યું નહિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy