SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ધ્યેયપૂર્વક જોય ધ્રુવ, ધ્રુવ પરસે તો રહિત, રાગસે તો રહિત પણ અપની નિર્મળ પર્યાયસે ભી રહિત – સમજમેં આયા? “એ ધ્યેય હૈ – ધ્યાનરૂપ નહિ.” એ પારિણામિક ભાવ ધ્યાનરૂપ નહિ. કિસ લીયે? “કયોંકિ ધ્યાન વિનશ્વર હૈ.” ધ્યાન જો આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યેની એકાગ્રતા એ તો નાશવાન હૈ. આહાહા ! સમજમેં આયા? ઔર શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ. ત્રિકાળ વસ્તુ ધ્રુવ સ્વરૂપ સત્ ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્, ઉસમેં ઉત્પાદ વ્યય પરિણામ હે ઓ તો નાશવાન હૈ એમ કહેતે હૈ અહીંયા સમજમેં આયા? ઓ તો પર્યાય વર્તમાન અવસ્થાકા લક્ષ કરનેવાલી નય, પર્યાયાર્થિકનકા વિષય હૈ. ઔર પારિણામિક ત્રિકાળ જો ભાવ હૈ ઓ દ્રવ્યાર્થિકનય, દ્રવ્ય ત્રિકાળી ઉસકા વિષય હૈ વો સમજમેં આયા? તો કહેતે હૈ શ્રી યોગીંદ્રદેવને ભી કહા હૈ જયસેનાચાર્ય ટીકા કરતે આધાર દેતે હૈ કે મેં કહેતા હું ઈતના હિ નહિ. પણ યોગીન્દ્રદેવ પરમાત્મ પ્રકાશકા રચનેવાલા મહા મુનિ સંત હુતા. સમજમેં આયા? ઉસને ભી કહા હૈ, કયા કહા હૈ દેખો પરમાત્મપ્રકાશ ગાથા ૬૮. ૬ અને આઠ. “નવિ ઉપજ્જઈ નવિ મરઈ બંધુ ન મોકખ કરેઈ. જીઉ પરમત્યે જોઈઆ જિણવર એઉ ભણીય”. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા જિનવરદેવે ઐસા કહ્યું કે હે યોગી અર્થાત આત્માના આનંદ સ્વરૂપમાં જોડાણ કરનેવાલા, એકાગ્રતા કરનેવાલા હૈ. ધર્માત્મા ઐસે સંબોધન કરકે કહા હૈ, હે ધર્મા, પરમાર્થસે જીવ ઉપજતા ભી નહિ. સિદ્ધ પર્યાયપણે ઉપજના, એ બી નહિ. આ જનમમેં ઉપજના ગતિમેં વો બી જીવમેં નહિ. સમજમેં આયા? મરતા ભી નહિ. ધ્રુવ ચીજ ઉત્પન્ન ભી નહિ હોતી ઔર વિનાશ ભી નહિં હોતા. બરાબર હૈ? ઔર બંધ મોક્ષ નહિ કરતા. ભગવાન આત્મા જો ધ્રુવ ચૈતન્ય વસ્તુ, જો દ્રવ્યાર્થિક, શુદ્ધ દ્રવ્યાર્થિક દ્રવ્ય જિસકા પ્રયોજન, ઐસા નયકા જો વિષય વસ્તુ, એ બંધ મોક્ષ નહિં કરતા. બંધના પરિણામને પણ એ કરતા નહિં ઔર મોક્ષકા પરિણામકો મોક્ષકો હિ નહિં કરતા ભારે સમજમેં આયા? ઐસા શ્રી જિનવર કહેતે હૈ હવે ૬૮મી ગાથા લઈએ જુઓ ઉસમેં હૈને પરમાત્મ પ્રકાશ. ઉસમેં ક્યા હૈ ત્યારે કોઈ બંધ મોક્ષ ન કરે તો, મોક્ષ કરનેકા પુરુષાર્થ નહિ હૈ ને આત્મામેં? આ તો અહીં ના પાડી, ધ્રુવમેં તો હૈ નહિ. સમજમેં આયા? ભાવાર્થ – પરમાત્મા પ્રકાશમેં હૈ, યદ્યપિ જો કે યહ આત્મા શુદ્ધાત્મા અનુભૂતિને અભાવ હોને પર જુઓ રતનચંદજી આદિ કહેતે હૈ જુઓ શાસ્ત્રમાં તો પંગુ કહા હૈ – કર્મસે સબ હોતા હૈ કર્મસે સબ હોતા હૈ આત્માસે કુછ હોતા નહિ, ઐસા કહતે હૈ ઉસમેં પણ વો તો કમસે હોતા હૈ યહ કૈસી દૃષ્ટિસે ? જીસકા સ્વભાવ શુદ્ધ આનંદ હૈ ઐસી દૃષ્ટિ હો ગઈ, આનંદકા અનુભવ હુઆ, હવે બાકી થોડા રાગાદિ હૈ ઓ કર્મસે ઉત્પન્ન હોતા હૈ ને કર્મસે નાશ હોતા હૈ, ઐસી બાત કહી હૈ. સમજમેં આયા? ફરીને, જો શુદ્ધ આત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy