SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૨૯ વ્યવહારનો આરોપ લેવામાં આવે છે. આહાહા! સમજમેં આયા? જુઓ સંસ્કૃત હૈ હીં “સ્થિત મોહેનાન્યથાથ્યવસ્થાને શુદ્ધાત્માનમેષ મોદકુવાય” (એ તો ઉખાડી નાખવું પડશે ) આ હું, મેરી માન્યતામેં જો થા કે મેં અનેરા અધ્યવસાય કીયા, કે મેં અશુદ્ધ હું, ઓ મોહકો મૈં ઉખેડી નાખતા હું. ઐસા ટીકા હૈ, એ મોહકો મેં છોડ દેતા હું. મેં અશુદ્ધ હું યે હૈ હિ નહિ એ વજુભાઈ, જુઓ અહીંને અહીં સાક્ષી આપી આચાર્યોએ ક્યાં કહ્યું છે? આ ખબર નહિ વળી આચાર્યોએ કહ્યું ભાઈ, આ બસેમી ગાથામાં કહ્યું છે. અહીંને અહીં સાક્ષી હો ગઈ. સાક્ષી હો ગઈ વળી કહાંસે કહાં આયા? મોહથી અન્યરીતે અધ્યવસિત હોતા હૈ, ઐસા હુઆ નહિ, હૈ તો જ્ઞાયકરૂપી જ્ઞાયકભાવ, મિથ્યાત્વસે અનેરા અધ્યવસાય, નિર્ણય કીયા હૈ, એ મોહકા નિર્ણયનો છોડ દે, હૈ હિ હૈ. સમજમેં આયા? આપણે અહીંયા આવ્યા દેખો અહીં રાગાદિસે રહિત ઉસમેંસે એ સબ આયા. સમસ્ત રાગાદિસે રહિત એટલે કોઈ એમ કહે રાગાદિસે રહિત અરે સૂન તો સહી, ત્રિકાળ રાગસે રહિત હિ હૈ. સમજમેં આયા? ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાયકભાવ તો ત્રિકાળ ઐસા ને ઐસા રહા હૈ, અન્યથા નિર્ણય જો કિયા થા મોહ દ્વારા, મિથ્યાત્વ દ્વારા મેં અશુદ્ધ મેં અશુદ્ધ મેં અશુદ્ધ, મેં ભાવબંધ, ઐસા કિયા થા, ઓ છોડ દીયા ઓ સમસ્ત રાગાદિસે રહિત હોનેક કારણ, “શુદ્ધ ઉપાદાન કારણભૂત હોનેસે” એ પર્યાય, પર્યાયમેં જો અશુદ્ધતા માની થી ઐસી જો દૃષ્ટિ થી વો છૂટ થઈ. કયુંકિ ત્રિકાળ પારિણામિક સ્વભાવ તરફકા વિષય ધ્યેય કરનેસે. ઉસકો ધ્યેય બનાનેસે છૂટતા હૈ, છૂટતા હૈ, છોડતા નહિ, છૂટ જાતા હૈ. ભ્રાંતિ, ભ્રમ જો હૈ કે મેં અશુદ્ધ હું, બંધ હું, ઈસકી ઉત્પતિ જો હુઈ હૈ, ઉસકા ઉત્પત્તિકા નાશ તો સહજ બીજે સમયે હોતા હિ હૈ, કરના પડતા હૈ નહિ ને નિમિત્તપણા ઉસમેં હૈ નહિ કયા કયા. (ફરીને) ફરીને જો મોહસે એકત્વ માના થા ઐસી જો એક સમયકી પર્યાય દૂસરે સમયે વ્યય હોગી હોગીને હોગી. કહો તો ઉસમેં આત્માકા કોઈ પુરુષાર્થ કીયા, નિમિત્ત હુઆ ને નાશ હુઆ ઐસા હૈ નહિ. (ક્ષણિક ઉપાદાન) ક્ષણિકકા અર્થમેં મર્મ હૈ જરી થોડા રહસ્ય કે મોહ જો અધ્યવસાન નક્કી કીયા થા ઓ ભાવ તો ભાવ હૈ, હવે ઓ તો દૂસરે સમયે પર્યાય હૈ તો પર્યાયકા નાશ હોતા હૈ. તો ઓ પર્યાયમેં અપના ધ્યેયકા પરિણામ હોકર, જો ઉત્પત્તિ હોની થી મિથ્યાત્વકી, એ ન હુઈ, આ ઉસકો મિથ્યાત્વકા નાશ કીયા ઐસા કહનેમેં આતા હૈ (ન હુઈ – ન હુઈ ) આ ઇ મર્મ છે, એ હિરાભાઈ. સમજાય છે કાંઈ ? શુદ્ધ ઉપાદાન પર્યાય ઉસને ધ્રુવકો ધ્યેયમેં લીયા કે મેં તો શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ હું. ઐસે લીયા તો મિથ્યાત્વકી ઉત્પત્તિ હુઈ નહિ પહેલે જો મિથ્યાત્વ થા વો તો ઉસકે કારણસે નાશ હોતા હિ હે પર્યાયકા ધર્મ હું કે દૂસરે સમય રહેતે નહિ. સમજમેં આયા? પણ જો મિથ્યાત્વના નિર્ણય થા, ઓ જ્ઞાયકભાવકા જ્યાં સન્મુખ નિર્ણય હો ગયા, તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy