________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૯ તીન ભાવ હૈ, પારિણામિકભાવ ધ્રુવ હૈ. સમજમેં આયા? આ ઉત્પાદ-વ્યય ને ધ્રુવમેં સારા દ્રવ્ય આ ગયા, ત્રિકાળી દ્રવ્ય વસ્તુ અને પરિણામ જો નિર્મળ મોક્ષમાર્ગકી દશા શુદ્ધઉપયોગ સ્વસંવેદનભાવ, મતિશ્રુતભાવ, જો જૈન શાસન કહેનેમેં આયા હૈ ને? ૧૫મી ગાથામેં શ્રુતજ્ઞાન એ જૈન શાસન. કાલે કોઈએ પ્રશ્ન કિયા થા ભાવશ્રુત જ્ઞાન હૈ તો જૈનશાસન હેં ને? ભાવશ્રુત તો આત્મા હૈ ને ઐસા પ્રશ્ન કીયા થા કોઈએ, ભાવશ્રુત આત્મા છે ને ઐસા પ્રશ્ન કિયા થા. કોઈએ કહા થા. (કપુરચંદજીએ) કપુરચંદજીએ કહા થા ક્યાં ગયા? પીછે બેઠા હૈ ઉસને કીયા થા. કઈ અપેક્ષાસે, ભાવકૃત વીતરાગી પર્યાય, વીતરાગ બિંબ ચૈતન્ય પ્રભુ, ઉસમેં એકાગ્ર હોકર, શક્તિમૅસે વ્યક્તતા પ્રગટ જો શાંતિથી શ્રદ્ધાકી, જ્ઞાનકી હોતી હૈ ઉસકો આત્મા કહા, ઓ તો અભેદસે આત્મા કહેનેમેં આયા બાકી “હૈ પર્યાય દ્રવ્યસે કથંચિત્ ભિન્ન” ભારે વાત હૈ.
સૂનો સૂનો આ શબ્દ આયા ને એક
યહ પર્યાય, ક્યા પર્યાય? જો આત્મામેં શુદ્ધ ભાવકી પર્યાય પ્રગટ હુઈ, શુદ્ધ ઉપયોગકી, જો મોક્ષકા માર્ગ, જો પર્યાય મોક્ષકા કારણ હૈ, મોક્ષ પૂર્ણ આનંદ, સિદ્ધ પદ ઉસકા ઓ પર્યાય કારણ હૈ, ઓ પર્યાય શુદ્ધપારિણામિકભાવ લક્ષણવાળું જે શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ આત્મ દ્રવ્ય ત્રિકાળી. સમજમેં આયા? ધીમેથી સમજે તો સમજાય એવી વાત છે, પણ આ તો મૂળ વાત છે, અલૌકિક વાત છે. જૈન દર્શનકા માખણ, માખણ હૈ આ. માખણ ખાતે હૈ કે નહીં લોકો, તો યહાં કહેતે હૈ કે ભૈયા, તેરી ચીજ, જો શુદ્ધ પારિણામિક સ્વભાવભાવ ઐસા શુદ્ધાત્મ દ્રવ્ય, શુદ્ધાત્મ વસ્તુ ઉસસે ઓ પર્યાય, મોક્ષકા માર્ગકી પર્યાય, સબેરમાં પાંસઠ બોલ જ્યાંથી કહા થા વો, “શુદ્ધાત્મ દ્રવ્યસે કથંચિત્ ભિન્ન હૈ” – સમજમેં આયા? (જી, પ્રભુ ) એક અપેક્ષા ઉસમેં ઓ હૈ કે વર્તમાન પરિણામ જો ઉત્પન્ન હોતા હૈ, વો ત્યાં સરૂપ અસ્તિત્વ હૈ, તો દ્રવ્ય સાથે વ્યવહારસે અભિન્ન હૈ ઐસા યહાં સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? નિશ્ચયસે ભિન્ન હૈ જો આવ્યું આ. સમજમેં આયા?
ઓ પર્યાય પોતે વ્યવહાર હૈ, મોક્ષમાર્ગકી પર્યાય જો હૈ વો વ્યવહાર હૈ, તો ઓ વ્યવહાર, દ્રવ્યકી સાથ એક અપેક્ષાએ અભિન્ન હૈ ઔર નિશ્ચયની અપેક્ષાએ ભિન્ન હૈ. આ આવ્યું ભાઈ અંદરથી. કહો સમજમેં આયા? વસ્તુ, વસ્તુ હૈ, આમ તો પરિણામ માત્ર વ્યવહાર હૈ ઐસા સિદ્ધાંતમેં આતે હૈ, “પરિણામ માત્ર વ્યવહાર અને ધ્રુવ નિશ્ચય.” સમજમેં આયા? “વ્યવહારો અભૂયત્નો, ઐસા આયા હૈ ને વ્યવહાર નામ પર્યાય અભૂતાર્થ ત્યાં તો એમ કહા હૈ. પર્યાય એટલે મોક્ષકા માર્ગકી પર્યાય, એ બી અસત્યાર્થ હૈં, સત્યાર્થ તો પ્રભુ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય ઓ સત્યાર્થ હું સમજમેં આયા? સત્ આત્મા ઓ ત્રિકાળી દ્રવ્ય ઓ સત્ય હૈ ઔર પર્યાયકો અસત્ કહા, ઓ ગૌણ કરકે કહા થા સમજમેં આયા? આશ્રય કરને લાયક નહીં ઓ કારણ ત્યાં ઉસકો અસત્યાર્થ કહા યહાં જરી લેતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com