________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
ધ્યેયપૂર્વક શેય તેવું હોય તો સએપ, પંડિતજી ખુલાસો કર્યો) ઠીક, કહો વહીં સ્વસંવેદન જ્ઞાન હૈ. ટીકામાં બે શબ્દ એકમાં તદેવ- પરમ જ્યોતિ ત્યાં સુધી તદેવ આવશે. તે પછી આવશે એવ શુદ્ધામાનુભૂતિ ત્યાંથી અનુભૂતિ... અએવ શુદ્ધાત્માનુભૂતિઃ સારું? સમજમેં આયા?
ભગવાન આત્મા અપના ધ્રુવ સ્વરૂપના વિષય બનાકર, ધ્યેય બનાકર, જો વીતરાગી સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રકી પર્યાય હુઈ એ સ્વસંવેદન હુઆ એ રાગકા વેદના થા વો છુટ ગયા. શુદ્ધાત્મા અનુભૂતિ એટલે કે દ્રવ્યનો અનુભવ થતો નથી પણ દ્રવ્યની પર્યાયનો અનુભવ છે તેને દ્રવ્યનો અનુભવ કહેવામાં આવે છે. સમાજમેં આયા? જે આમ રાગનું વેદન હતું. વિકલ્પ હતો. એ અપેક્ષાએ નિર્મળ પર્યાય થઈ, (ઍને) દ્રવ્યનું વેદન થયું (અનુભવ થયો) એમ કહેવામાં આવે છે. સમાજમેં આયા?
વહી પરમ તત્ત્વજ્ઞાન હૈ” શુદ્ધાત્માનું સ્વરૂપ પરમ તત્ત્વજ્ઞાન દેખો, વહી પરમ તત્ત્વજ્ઞાન- આહાહા ! સબ જાન લીયા ઉસને અપના આત્મા અખંડાનંદ પ્રભુ, સમ્યગ્દર્શનમેં પ્રતીતમેં આ ગયા ઔર વો હિ પરમ તત્ત્વજ્ઞાન કહેનેમેં આતા હૈ. એ પરમ તત્ત્વજ્ઞાન હો ગયા ઉસકો. સમજમેં આયા?
ઔર “વહી શુદ્ધાત્માના દર્શન હૈ” લ્યો એ શુદ્ધાત્માના દર્શન આહાહા! આ ઉપશમભાવમાં શુદ્ધાત્માના દર્શન કહ્યા, ભાઈ, ઉપશમભાવકો શુદ્ધાત્માના દર્શન કહાઉપશમભાવકો ક્યું શુદ્ધ ઉપયોગ કહા? અરે ભગવાન શું કરે છે. માણસ મૂળ નિજ પરમાત્મા ક્યા ચીજ હૈ ઉસકી ખબર નહીં અને શાસ્ત્ર પઢે અપની દૃષ્ટિસે, અર્થનો અનર્થ નિકાલે ઉસમેંસે સમજમેં આયા? વહી શુદ્ધાત્માના દર્શન, એ મોક્ષમાર્ગ જો હુઆ, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ વહી શુદ્ધાત્માકા દર્શન. આહાહા! ભગવાનના સાક્ષાત્કાર હુઆ (અરહંત ભગવાનકા?) અરહંત ભગવાનકા, આત્મા અરિહંત ને? આત્મા જ અરિહંત હૈ દૂસરા કૌન અરિહંત હૈ? સમજમેં આયા?
વો આયા થાને તત્ત્વાનુશાસનમેં આયા થા. તત્ત્વાનુશાસનમેં નાગસેન મુનિ કહેતે છે. એક પ્રશ્ન હુઆ કે તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, તો અરિહંત તો તુમ હૈ નહી, અરિહંતકા તુમ ધ્યાન કરતે હો અરિહંતકા ધ્યાન હું નહીં, તો તમારા ધ્યાન ખોટા હુઆ, જુઠા હુઆ. અરે? સુન તો સહી તત્ત્વાનુશાસનમેં, અરિહંત તો હમારા આત્મામેં પડા હૈ. અરિહંત સ્વરૂપ હમારા આત્મા હૈ. ઉસકા હમ ધ્યાન કરતે હૈ અને ઓ ધ્યાન નિષ્ફળ નહીં. આહાહા ! ધ્યાન નિષ્ફળ નહીં. આનંદકા વદન હોતા હૈ માટે અરિહંતકા ધ્યાન એ બરાબર હૈ હુમારા (બરાબર- બહુ સરસ ) સમજમેં આયા? હુમારા સ્વરૂપ હી અરિહંત હૈ. આત્મા સ્વરૂપ હી અરિહંત હૈ, એ અરિહંતકા ધ્યાન કીયા તો એ અરિહંતકા ધ્યાનસે અપના ધ્યાન હુઆ, આ અરિહંત, ઓ અરિહંત નહીં.
તત્ત્વાનુશાસનમેં, તત્ત્વાનુશાસન પુસ્તક હૈ નાગસેન મુનિએ ઉસકો બનાયા હૈ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com