________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
ગાથા-૩૨૦ આત્મા પૂર્ણાનંદકા નાથ, ઉસકી સન્મુખ પરિણામ હુઆ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક. શાસ્ત્ર ભાષાએ, અધ્યાત્મ ભાષાએ અંતર્મુખ પરિણામ હુઆ. વો અમૃત જળકા સરોવર છલક ગયા બાઢ (છલક ગયા) છલક કહતે હૈં ને? ( ઉછળી ગયા) ઉછળી ગયા લ્યો.
નિજ શુદ્ધ આત્માકા સરોવર ઉસમેં રાગાદિ મળસે રહિત હોને કે કારણ, એ પરમ હંસ સ્વરૂપ હૈ. આહાહા ! ભગવાન શુદ્ધ સ્વભાવની સન્મુખ પરિણામ મોક્ષકા માર્ગકા કહ્યા, ઓ પરમહંસ સ્વરૂપ હૈ કયોંકિ રાગસે પૃથક હોકર અપના સ્વભાવમેં એકાગ્ર હોતા હૈ વો પર્યાય પરમહંસ હૈ, પર્યાય પરમહંસ હૈ. આહાહા ! (ચોથે ગુણસ્થાને) ચોથા ગુણસ્થાનસે (પરમહંસ) પરમહંસ, ઈસમેં ક્યા હૈ વિશેષ આગળ ભલે લો. વસ્તુ અહીંયા, પહેલેસે ચોથેસે. (પહેલેસે) ઉપશમ ભાવમૅસે સમજમેં આયા? જરી સૂક્ષ્મ પડે ઐસી ચીજ હૈ, વસ્તુ અનાદિસે ક્યા ચીજ હૈ ઉસકી સન્મુખ કભી હુઆ હિ નહિ અને સન્મુખ હોનેસે ધર્મ હોતા હૈ ઐસા સૂનકર રુચિ કભી કયા નહીં. બહારમાં ભટક ભટક ઐસે હોતા હૈ ને, ઐસે હોતા હૈ જાત્રાએ ને પુણ્યસે ને વ્રતસે ને તપસે એ તો બધા વિકલ્પકા રાગકા ભાવ ઔર ઉસમેં ધર્મ માનના ઓ તો મિથ્યાત્વકા ભાવકા પોષક હૈ સમજમેં આયા? - ઐસે પરમહંસ પરમાત્મ ધ્યાનકે ભાવનાકે નામોની માળા, માળા એટલે એક પછી એક ઘણાં નામો. એકદેશ વ્યક્તિરૂપ આ શક્તિકી વ્યક્તિ આઈ ને ભાઈ અંદર, ભવ્યત્વની શક્તિની વ્યક્તિ, એકદેશ વ્યક્તિરૂપ આખા આત્મા પૂરણ તો પ્રગટ હોતા હિ નહિ. મોક્ષ પણ એકદેશ વ્યક્તિરૂપ હૈ. હેં? એકદેશ, એક ભાગ પ્રગટ હુઆ હૈ.
શુદ્ધ નયકે વ્યાખ્યાનકો યથાસંભવ સિદ્ધ તક લેના ચાહીયે, યથા સંભવ એકદેશ શુદ્ધ નયકી અપેક્ષા યે બધા સમજના ચાહીએ, આ તો મોક્ષમાર્ગકી બાત હૈ, પણ મોક્ષ ભી એકદેશ, એક ભાગ હૈ. આહાહા ! સમજમેં આયા? મહો દરિયો પડ્યો છે ને બહોત બડા સાગર ઉસમેંસે મોક્ષકી પર્યાય તો એકદેશ- એક ભાગ પ્રગટ હુઆ. સારા તો કભી પ્રગટ હોતા નહીં. (વાહ, વાહ) આહાહા! સમજમેં આયા? ઐસા ભગવાન આત્મા, સહજ પરમ સ્વભાવભાવકા પિંડ પ્રભુ, ઉસકી સન્મુખ પર્યાયમેં એક ભાગસે પ્રગટ આનંદકા ભાગ હુઆ, વો ભી સરોવર યહાં આનંદકા સરોવર કહેનેમેં આતા હૈ.
ભગવાનના એક હજાર આઠ નામસે સ્તુતિ કરતે હૈ ઇંદ્રો-સમજમેં આયા? ભગવાનકો કેવળજ્ઞાન હોતા હૈ, ઇંદ્ર આતે હૈ ઔર સમોસરણમેં એક હજાર આઠ નામ, જિનસેન સ્વામીએ પણ આદિ-પુરાણ એક હજાર આઠ નામસે, ક્યોંકિ એક હજાર ને આઠ ચિહન હૈ, એક હજાર આઠ કળશસે સ્નાન કરતે હૈં, કરાતે હૈ. એક હજાર આઠ નામસે સ્તુતિ કરતે હૈ. તો આ ભગવાન આત્માની પર્યાયકી સ્તુતિ યહાં પાંસઠ-છાસઠ આદિ, અનુભવ પ્રકાશમેં પિસ્તાલીસ, એકસો દસ નામસે સ્તુતિ કીયા હૈ. સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com