SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જ્યારે કોઇ જીવ ક્યાંયથી મરીને મનુષ્યગતિમાં જન્મ લે અર્થાત્ મનુષ્ય શરીર ધારણ કરે છે તો તેને મનુષ્ય કહે છે. પુત્ર- ઠીક, તો આપણે મનુષ્ય ગતિના જીવ છીએ. ગાય, ભેંસ, ઘોડો આદિ કઇ ગતિમાં છે? પિતા- તે તિર્યંચગતિના જીવ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડી, મકોડી, હાથી, ઘોડા, કબૂતર, મોર આદિ પશુ-પક્ષી જે તમને દેખાય છે તે બધાં તિર્યંચગતિમાં આવે છે. તિર્યંચગતિ - જ્યારે કોઈ જીવ મરીને એમાં પેદા થાય છે ત્યારે તે તિર્યંચ કહેવાય પુત્ર- મનુષ્યો સિવાયના જોવામાં આવતા બધા જીવ તો તિર્યંચ છે તો પછી નારકી કોણ છે? પિતા- આ પૃથ્વીની નીચે સાત નરક છે. ત્યાંનું વાતાવરણ બહુ જ દુઃખદાયક છે. ત્યાં ક્યાંક શરીરને બાળી નાખે તેવી ભયંકર ગરમી અને ક્યાંક શરીરને ગાળી નાખે તેવી ભયંકર ઠંડી પડે છે. નરકગતિ ૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008221
Book TitleBalbodh Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size999 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy