SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંક્ષિપ્ત જીવન પરિચય ખરેખર આ કાળે પરમાર્થને અનુકૂળ સર્વ યોગ આપણને સંપ્રાપ્ત થયા છે તે આપણું ૫૨મ ૫૨મ સદ્ભાગ્ય છે. આપણને બાહ્ય યોગ મળવામાં તો કાંઈ ન્યૂનતા રહી નથી; હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો રહે છે. સ્વાનુભૂતિયુગપ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો, ચેતનને જગાડનારો સ્વાનુભૂતિભર્યો મધુર રણકા૨ વર્ષો સુધી આપણને સાંભળવા મળ્યો, તેમ જ આજે પણ પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીનાં સ્વાનુભૂતિરસતરબોળ સાહજિક વચનામૃતોનું મધુર શ્રવણ મળી રહ્યું છે, તેના જેવું ૫૨મ અહોભાગ્ય કયું ? હવે તો જે કાંઈ ખામી છે તે આપણા પુરુષાર્થની જ છે. જ્ઞાનીઓના પ્રતાપે આપણને સાચો પુરુષાર્થ આવડી જાય-એ જ અંતરની ભાવના છે. સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવનાં તેમ જ સ્વાનુભૂતિપરિણત ૫૨મોપકારી પૂજ્ય બહેનશ્રીનાં પવિત્ર ચરણકમળ સદાય હૃદયમાં સંસ્થાપિત રહો. ॐ Please inform us of any errors on [email protected] ૨૩
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy