SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્દભુત મહિમા અંદરથી જરૂર આવશે. આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચારમનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે. અંતમાં-એ જ ભાવના કે ૫૨મોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના અનુપમ ઉપકાર તળે જેમણે ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હો. * વિ. સંવત ૨૦૫૧ શ્રાવણ વદ-૧૪ તારીખ ૨૫-૮-૧૯૯૫ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy