SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬: આત્મભાવના સંયોગો એક ક્ષણમાં ખસી જશે....જે માતાપિતાને કે પુત્રને શરણ માન્યા તે એક ક્ષણમાં ફ થઈને કયાંય ઊડી જશે.....લક્ષ્મી અને શરીર કયાંય ચાલ્યાં જશે....માટે તેમાં કયાંય અભયસ્થાન નથી. જગતના કોઈ પદાર્થનો સંયોગ એવો ધ્રુવ નથી કે જે શરણભૂત થાય ! અરે, સંયોગ તરફ વર્તતું તારું જ્ઞાન પણ ક્ષણમાં પલટી જશે, તેમાં પણ તારું શરણ નથી. આત્મરામ જ તને શરણ છે, તેની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં રમણતા કર ! તે જ અભયસ્થાન છે. હે નાથ ! આવા અભયસ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? એમ પૂછનાર શિષ્યને આત્મપ્રાપ્તિની રીત હવેની ગાથામાં સમજાવશે..(૨૯) * * * * * * * * * * * * * * * * * * * * * * સંતોની વાત ટૂંકી ને ટચ; સ્વમાં વસ ને પરથી ખસ. * * * * * * * * * * * * * * * * * * * * * * Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy