SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ આત્માવલોકન અશુદ્ધ દેખતાં જ, જાણતાં જ તારી પોતાની નિન્જાતિની વાનગીનું દેખવું, જાણવું, રહેવું, આસ્વાદવું, તને થશે. વળી ત્યારે જ તે જ પરિણામોરૂપે પરિણમવાથી તારા અશુદ્ધ પરભાવ હેય-નાશ-થાય છે. તે સ્વભાવ વાનગી તે જ કે, આમય જ કે, “દેખવું જ, જાણવું જ. એ દેખવાથી, એ જાણવાથી પોતાને કે, “દેખવા-જાણવારૂપે દેખ્યો-જાણ્યો અને તે દેખવા-જાણવામાં વિશ્રામ-આરામ પામે, સ્વાદ ભોગવે તે જીવના જે નિજસ્વભાવરૂપ કેટલાક જીવપરિણામોનો લખાવ (જાણપણું, ભાન, અનુભવ) થાય છે તે જ જીવસ્વરૂપ સ્વભાવ વાનગી (છે). હે મિત્ર, આ બધાનું તાત્પર્ય આટલું જ છે કે જ્યાં પોતાનું અશુદ્ધ દ્રવ્ય પોતારૂપે ભિન્ન દેખ્યું ત્યાં નિજસ્વભાવના સ્વાદનો ઉદ્યોત જરૂર છે જ. એવી રીતે થતાં તું જ જાણીશ અને અશુદ્ધપણાનો નાશ કરવા માટે તું જ ઉધત (તત્પર) થઈશ, તો તું આવી રીતે સદા નિહાળ્યા કર. इति अमुर्ति कचेतनभावसंसारस्य व्याप्यव्यापकैक जीव तदधिकारः। (એ પ્રમાણે અમૂર્તિક ચેતનભાવસંસારમાં એક જીવ જ વ્યાપ્યવ્યાપક છે તેનો અધિકાર). Please inform us of any errors on [email protected]
SR No.008212
Book TitleAtma Avlokan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy