SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યમ્ભાવ અવલોકનાધિકાર ચારિત્રની શક્તિને સમ્ય કહેવા માગીએ ત્યારે આ પ્રમાણે કહેવામાં આવે છે : પર છોડયું, નિજસ્વભાવભાવમાં સ્થિરતા-વિશ્રામ-આચરણ કરે છે, એ વિકલ્પ. ચારિત્રશક્તિને “સમ્યગ્રુપ” એટલી કહેવી તે નિર્વિકલ્પ. ત્યારે જ ભોગગુણની કેટલીએક શક્તિ સમ્યરૂપ થઈ પ્રવર્તકેવલ નિજભોગરૂપ પ્રવર્તી. એ રીતે ભોગગુણની શક્તિને “સમ્ય” કહેવી તે નિર્વિકલ્પ. વળી ભેદવિકલ્પથી જ્યારે ભોગગુણની શક્તિને કહેવા માગીએ ત્યારે આ રીતે કહેવામાં આવે છે : પરસ્વાદને છોડી નિજસ્વભાવભાવનો સ્વાદ લે છે, એ વિકલ્પ. ભોગશક્તિને “સમ્યગુ' એટલી કહેવી તે નિર્વિકલ્પ. એ રીતે સમ્યકત્વગુણની સર્વ શક્તિ, જ્ઞાનાદિગુણની કેટલીએક શક્તિઓ સમ્યરૂપ થઈ. તે આ સમ્યગૂ ભેદાભદવિકલ્પથી દર્શાવ્યું. વળી એમના અભેદપુંજરૂપ-ગાંઠરૂપ ચેતના, તે ચેતના કેટલીએક સમ્યરૂપ થઈ એટલી કહેવામાં આવે છે. ચેતના કેટલીએક સમ્યગ્રુપ ઉપજી, એ ચેતના સમ્યથી અભેદ-નિર્ભર છે. વળી એ રીતે આ ચેતનાને સમ્યગ્રુપ ઊપજતાં જીવવસ્તુને સમ્યરૂપ ઊપસ્યું કહેવામાં આવે છે, કેવલ નિજરૂપ થયું કહેવામાં આવે છે. જેવું પોતે હતું તેવું જ પોતપોતાનું મૂલસ્વરૂપ પ્રગટયું-પરિણમ્યું. વળી આ રીતે પણ કથન કહેવામાં આવે છે : અનાદિકાલથી વિકારરૂપ અટવીમાં ભમતાં ભમતાં હવે તો આ જીવવસ્તુ નિજસમ્યગ્રુપ ઘરમાં આવી વસી. આ જીવનો મૂલ સમ્યભાવ હતો તે પોતાનો મૂલભાવ ગુમ થઈ ગયો હતો, તે હવે પ્રગટ થતાં તેનું વર્ણન કહેવામાં આવે છે : Please inform us of any errors on [email protected]
SR No.008212
Book TitleAtma Avlokan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy