________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજી આવૃત્તિનું નિવેદન
આ પુસ્તકની ઘણા મુમુક્ષુ ભાઈઓની માંગ હોવાથી આ ત્રીજી આવૃત્તિ છપાવેલ છે. ખાસ તો લંડનમાં રહેતા મુમુક્ષુ ભાઈ –ન્વેનોની આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ છપાવવાની તીવ્ર ઉત્કંઠા હોઈને, તેમણે આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે રૂા. ૧૫OOO/- પંદર હજાર રૂપિયા જેવી સારી રકમ ઉદારતાથી સંસ્થાને આપી છે, જે બદલ સંસ્થા તેમનો આભાર માને છે.
સૌ મુમુક્ષુ ભાઈ -બ્દનો આ પુસ્તકનો લાભ લે તેવી શુભેચ્છા સાથે.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર )
માગશર વદ ૮ સંવત ૨૦૩૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com