SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ લેા. ૧૪ ૧૧ > ઝુંપણાના અભિમાનમાં સંસારની ઘટમાળમાં કર્યા કરે છે અને હું જનક ! તમે પણ એ નાગના ડંશથી ભ્રમિત હાઇ પેાતાને કર્માદિકના યજ્ઞયાગ વગેરેના કર્તા માની કર્તા અને ભાતા સંબંધી અહંભાવમાં ભમે છે, એના ત્યાગ કરી ‘હું કાં નથી નથીજ. એવે અંતઃકરણમાં પાકા વિશ્વાસ ઠસાવશે! તાજ તમે સુખી થશેા. સુખ અને આનંદ પદ્મપરાયણતામાં રહેલાં છે. આ સંસારમાંનાં સુખદુ:ખ બધાં વિપત્તિઓથી ભરેલાં છે. સાકર સાથે મેળવેલા મહા ભયંકર વિષ જેવાં છે, છતાં અજ્ઞાની માણસા, મૃગા જેમ મૃગજળ પાછળ દોડ કર્યાકરે, તેમ સંસારમાં સુખ શેાધતા ચારાસીના ફેરામાં ભટક્યા કરે છે. एको विशुद्धबुद्धोहं, इति निश्चयवह्निना । મવાન્યાજ્ઞાનગદન, વીતરોજ મુલ્લો મવ || શ્ ॥ થૈ. હુજ એર વિશુદ્ધ બુદ્ધ-જાહકાર-દ્રષ્ટા છે, એવા નિશ્ચય રૂપી અગ્નિએ કર ને ગહન એવા અજ્ઞાનને ખાળી નાંખી શેકરહિત થઇ સુખી થા. ૯ ટીડા. હું, હું તે હુંજ સર્વત્ર છું, મારાથી જુદી કાઇ વસ્તુ છે જ નહિ, અને હું જ સર્વના દ્રષ્ટા અને જાણનાર છું એવા ખચીત વિશ્વાસ અને નિશ્ચય રૂપી વનિએ અજ્ઞાનના પટને બાળીનાંખી પરમ સુખી થાઓઃ અર્થાત્ બ્રહ્મસ્વરૂપ બનીજાએ. જગત અજ્ઞાનજન્ય છે અને સ્વયંન્યાતિ જ્ઞાન સત્ય છે એમાં સ્વજાતીય, વિજાતીય કે સ્વગતાદિ એક ભેદ નથી. સજાતીય વિજાતીય ભેદની સમજ આપતાં કહે છે કે-એકજ નામે ખેલાતા સમૃહની અંદરના જે ભેદ તે સજાતીય ભેદ. જેમકે પિપળા અને આંખે, બેઉ વૃક્ષ તરીકે એક છે છતાં જાતિએ જુદા છે એટલે તે સજાતીય ભેદ કહેવાય. વિજાતીય ભેદ એટલે આખા વર્ગજ ભિન્ન હોય તે. જેમકે ઘટ અને પટ. ઘડા તે પટ નથી અને
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy