SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન ૩૫ ૦ ગફાર - અતિચાર, વિરુદ્ધ આચરણ ૦ - કર્યો હોય (કે થયો હોય) - એ સર્વે આશાતનાથી થયેલ અતિચાર માટે શું કરવું ? તે કહે છે– • तस्स खमासमणो पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि तने हे ક્ષમાશ્રમણ હું પડિક્કમ છું, નિંદુ છું, ગર્લ્ડ છું, વોસિરાવું છે. ૦ તમ્સ - તેનું, આશાતના જન્ય તે અતિચારોનું – ‘અતિચાર' શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૫, સૂત્ર-૨૭ ૦ વમસમો - હે ક્ષમાશ્રમણ ! - આ શબ્દ આ સૂત્રમાં પૂર્વે આવેલ છે. ૦ પરમમિ - (આપની અર્થાત્ ગુરુની સાક્ષીએ) પ્રતિક્રમણ કરું છું. અર્થાત્ ફરીથી નહીં કરવાના નિશ્ચયપૂર્વક એ અપરાધોથી મારા આત્માને પાછો હઠાવું છું. – આ શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૫ ‘‘ઇરિયાવહી.'', સૂત્ર-૯ “કરેમિ ભંતે” ૦ નિવાર - અપરાધો રૂપ તે દુષ્ટ કાર્ય કરનારા મારા ભૂતકાલિન આત્માની (પર્યાયોની) સંસારથી વિરક્ત થયેલા મારા પ્રશાંત ચિત્ત (વર્તમાનકાલીન શુદ્ધ અધ્યવસાયો) વડે નિંદા કરું ચું. - આ શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૯ “કરેમિ ભંતે” ૦ રિહમિ - દુષ્ટ કાર્ય કરનારા મારા તે આત્માની (પર્યાયોની) આપની સાક્ષીએ ગઈ કરું છું. - આ શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૯ “કરેમિ ભંતે” ૦ પપ્પાનં વોસિરામિ - મારા તે દુષ્ટ આત્માને અનુમોદના નહીં કરવા રૂપે તજુ છું - વોસિરાવું છું અર્થાત્ અયોગ્ય કર્યું છે તેમ કબૂલ કરું છું. – આ શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૯ ‘કરેમિ ભંતે". ૦ સૂત્રાંતે વિશેષ સૂચના : – વાંદણા બે વખત જોડે જ અપાય છે, પરંતુ પ્રથમ વખતે વંદન સૂત્રમાં નિહિ બોલી અવગ્રહમાં પ્રવેશ કરે છે, માસિU બોલી અવગ્રહમાંથી બહાર નીકળે છે. જ્યારે બીજા વંદનમાં નિહિ બોલી ફરી અવગ્રહમાં પ્રવેશ કરે છે, પણ બીજા વંદનમાં માસિગાઈ પદ બોલાતું નથી. સાવજ ભૂત્ર- ૧૦ની વૃત્તિમાં જણાવે છે કે, વાર રવમાસમા ઇત્યાદિ પદો અવગ્રડમાંથી બહાર નીકળ્યા વિના જ ત્યાં રહીને જ ગુના ચરણ(સ્થાપના) સન્મુખ મસ્તક નમાવીને બે હાથ જોડીને ઉભા ઉભા બોલે છે. – સૂત્રમાં જ્યાં ટેસિ શબ્દ છે તેને સ્થાને રાત્રિ આદિ પ્રતિક્રમણમાં તેના-તેના શબ્દો બોલે - જેમકે “રાઈ વર્કતા”, “પકુખો વાળંતો”, “ચોમાસી વઇક્કતા', “સંવચ્છરો વઇક્કતો". 1 વિશષ કથન :ગુરુ વંદન સૂત્રનું પદાનુસાર વિસ્તૃત વિવેચન કર્યું પણ વિવેચનમાં ન કહેવાયેલી,
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy