SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ “આચાર''- શ્રુ.૧, ચૂ.૧ (અ.૧), ઉ.૧૦ (૧) ઉદેશક - ૧૦ [૩૯] શ્રમણ સમૂહને માટે પ્રાપ્ત-આહાર વાપરવાની વિધિ [૩૧] સમનોજ્ઞ આહાર છુપાવવાનો નિષેધ [૩૨] – શેરડી વગેરે અલ્પખાદ્ય અધિકત્યાજ્ય પદાર્થ ગ્રહણ નિષેધ – બહુ અસ્થિક, આદિ પદાર્થ ગ્રહણ - પરિભોગ વિધિ [૩૩] અપ્રાસુકમીઠું ગ્રહણ ન કરે, આવી જાય તો શું કરવું તેની વિધિ (૧) ઉદેશક - ૧૧ [૩૯૪] રોગી નિમિત્તે મળેલ આહારસંબંધે માયા કરવાનો નિષેધ [૩૯૫] રોગી નિમિત્તે અપાયેલ આહાર માટે મિથ્યા અંતરાયની વાતનો નિષેધ [૩૯] પિંડેષણા - પાનૈષણાના સાત-સાત ભેદ –અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર, લિપ્ત હાથ-લિપ્ત પાત્ર, ચતુર્ભાગી – પશ્ચાત્ કર્મ દોષ રહિતતા – ભોજન પૂર્વે ધોયેલા હાથ સૂકાય પછી આહાર લેવો. - ગૃહસ્થ પોતા કે બીજા માટે પાત્રમાં ગ્રહણ કરેલ આહાર આપે તો લેવો. - તુચ્છ-પ્રાન્ત આહાર ગ્રહણ કરવો. [૩૯૭] પ્રતિમાપારી શ્રમણ પણ અન્ય શ્રમણની નિંદા ન કરે. ——X —-X – ચૂલિકા-૧ (અધ્યયન-૨) “શષણા ઉદ્દેશક - ૧ [૩૮] સાધુ માટે કલ્ય-અકલ્પ ઉપાશ્રય - પક્ષીઓના ઈડા આદિ હોય, એક કે અનેક સ્વધર્મી કેસ્વધર્મીણી નિમિત્તે બનેલ હોય, શ્રમણોની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો શિક ઉપાશ્રય હોય, સાધુ નિમિત્તે સુધારણા-મરામત આદિ કરાયેલ હોય તે સર્વેઅકલ્પ. – પક્ષીઓની ઈડા આદિથી રહિત, દૈશિકાદિ દોષરહિત ઉપાશ્રય કચ્છ. [૩૯૯] – સાધુ માટે મધ્ય – અકથ્ય ઉપાશ્રય - સાધુ નિમિત્તે કંઈ પણ પરિવર્તનાદિ કરાયેલ હોય, કંદમૂલ આદિનું સ્થાનાં તર કરેલ હોય, પાટ-પાટીયા આદિ સ્થાનાંતર કર્યા હોય તો અકલ્ય - આવા પરિવર્તન કે સ્થાનાંતર પછી બીજાએ ઉપયોગમાં લીધેલ ઉપાશ્રય હોય તો પ્રતિલેખન -પ્રમાર્જન બાદ જયણાપૂર્વક શય્યા સ્વાધ્યાયાદિ સર્વેલ્થ. [૪૦] – બહુ ઊંચા મકાન આદિમાં રહેવાનો નિષેધ અને રહેવાથી થતી હાનિ – જો રહેવું પડે તો કઈ રીતે રહેવું તેની વિધિ [૪૦૧] સ્ત્રી, પશુ આદિથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ, તેથી થતી હાનિ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy