________________
૩૪૫
દસયાલિય' અ.૮ [૩૫ર- – જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું -૩૩] – છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન ૩િ૩૪-– આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ -૩૩૮] – પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન [૩૩૯] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન [૩૭૦- - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને -૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો [૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર
પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે [૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ [૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુને ક્રોધ કરવાનો નિષેધ [૩૭] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ [૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ [૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ [૩૮૦] વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે [૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ [૩૮૨] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે [૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫-– કષાય તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] – વિનય, આચાર, ઈદ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્જી અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [૩૯] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન [૩૯૪- - બહુશ્રુત પર્યાપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] – વાણિવિવેક, વાણીના અલને ઉપહાસ ન કરે [૪૦૧] – ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૨] ઉપાશ્રયની જરૂરીયાત, બ્રહ્મચર્યની વાડો [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન ૪િ૦૪-બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દષ્ટિ સંયમ, -૪૧૦] – આત્મ ગવેષણા અને ઘાતકતા, સ્ત્રીમાત્રથી બચવું
– કામરાગ વર્ધક અંગોપાંગ ન જેવા