________________
૩૪૦
૪ - આગમ વિષય-દર્શન [.૩૫- – મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-વિરમણ -.૩૮] – ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ
– ભૂત કાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા
– તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [૩૯] – રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન
કરવાનું પચ્ચખાણ, ભૂતકાલીન પાપનિંદા,
– રાત્રિ ભોજનથી વિમરવાનું પ્રતિજ્ઞા કથન [૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, અને -.૪૫] વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ
– પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ
– આગામી કાળના પચ્ચકખાણ, ભૂતકાલીન નિંદા [૪] – ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર
રહેલ ત્રસ જીવો, પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- – અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું, કે -પર] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.પ૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા -.૫૪] ન થાય, પાપકર્મ બંધ ન થાય [૫૫] – સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [૫] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞાની હિતાદિ ન જાણે [૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- – સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] – ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ,
- સંયોગ ત્યાગ, મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, – કર્મની નિરા, કેવલજ્ઞાન - દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ,
- યોગ નિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭ર- – સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ - ૭૫] – ઉપસંહાર કથન
—X - X – અધ્યયન-૫-“પિડેષણા
ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે?